________________
५०४
सूत्रकृताङ्गस्त्रे 'एवं सन्न' एवम्-ईदृशी संज्ञां बुद्धिम् 'निवेसए' निवेशयेत्-कुर्यादित्यर्थः । चावाकमताऽनुयायिनः अस्ति शरीरादि व्यतिरिक्तो जीव इति नानुमन्यन्ते। किन्तुशरीराकारपरिणतभूतसंघातस्वरूप एव जीव इति । एवं ब्रह्माऽद्वैतवादी वक्ति, यदयं समस्तोऽपि अपश्चः आत्मनो विवर्तरूपः । अतो न आत्मव्यतिरिक्तं किमपि यस्तु जातं विद्यते, आत्मैव एकः परमार्थः सन् । एतदुभयमतं न सम्यक-इति प्रकृतगाथया सूत्रकारो वक्ति-'णत्यि' इत्यादि । अयमाशपा-चैतन्यं न भूतमात्रस्य गुणः सम्मवति तथात्वे सति भूताऽऽरब्ध घटादावपि चैतन्यमुपलभ्येत । नत्त्वेवं भवति तस्माच्चैतन्यं न गुणभूतः, किन्तु-यस्य स गुणः स एव स्वतन्त्रोऽनादि रखना चाहिए, परन्तु जीव हैं और अजीव हैं, ऐसा समझना चाहिए। चार्वाक मत के अनुयायी शरीर से भिन्न जीव का अस्तित्व नहीं मानते। उनका कथन है कि शरीर की आकृति में परिणत हुए पृथ्वी आदि भूतों के समूह से ही चैतन्य की उत्पत्ति हो जाती है-जीव की पृथक कोई सत्ता नहीं है। इससे विपरीत ब्रह्माद्वैतवादी की मान्यता ऐसी है कि जगत् का यह सारा प्रपंच (फैलाब) आत्मा का ही स्वरूप है। आत्मा से भिन्न कोई अजीव पदार्थ नहीं है। एक मात्र आत्मा ही परमार्थ है।
सूत्रकार का कथन है कि यह दोनों मन्तव्य सत्य नहीं हैं ! आशय यह है-चैतन्य भूतों का धर्म होता तो भूतों से निर्मित घट आदि में भी चैतन्य की उपलब्धि होती। मगर ऐसा होता नहीं है, अतएव चैतन्य भूतों का गुण नहीं है । किन्तु जिसका वह गुण है वही जीव कहलाता है और वह भूतों से भिन्न तथा अनादि है। રથી ભિન્ન જીવનું અસ્તિત્વ માનતા નથી. તેઓનું કથન છે કે શરીરની આકૃતિમાં પરિણત થયેલા પૃથ્વી વિગેરે મહાભૂતોના સમૂહથી જ ચૈતન્યની ઉત્પત્તિ થઈ જાય છે. જીવની જૂદી કોઈ પ્રકારની સત્તા નથી. તેનાથી ઉલટા બ્રહ્મા-દ્વૈતવાદીની માન્યતા એવી છે કે-જગતને આ સમગ્ર વ્યવહાર (ફેલાવ) આત્માનું જ સ્વરૂપ છે. આત્માથી જૂદે કઈ પણ અજીવ પદાર્થ નથી, કેવળ આમાં જ પરમાર્થ છે.
સૂત્રકારનું કથન છે કે આ બંને પ્રકારના મન્ત સત્ય નથી. કહે. વાનો આશય એ છે કે–ચૈતન્ય ભૂતન ધર્મ થઈ શકતું નથી જે તે ભતેનો ધર્મ હોત તો ભૂતોથી બનાવવામાં આવેલ ઘટ, વિગેરેમાં પણ ચેતન્યની પ્રાપ્તિ થાત જ પરંતુ તેવું થતું નથી, તેથી જ ચૈતન્યભૂતેને ગુણ નથી પરંતુ જેને તે ગુણ છે તે જીવ કહેવાય છે અને તે ભૂતથી ભિન તથા અનાદિ છે.
श्री सूत्रतांग सूत्र : ४