________________
४०
--
---
सूत्रकृतागसूत्रे एव उत्पातस्थाने उक्तः । यथा-कमलं जले पकं चाहृत्य उपरि आगच्छति, तथासाधकः साधुः स्वकीयमष्टविधं कम विनाश्य संसाराभिगतो भवति, अतो मया मोक्षस्य उत्पातेन सहोपमानम् 'समणाउसो' हे श्रमणा आयुष्मन्तः ! 'एवमेयं च खलु मए' एवमेतत् खलु मया 'अपाहटुं' अपाहत्य- अधिकृत्य 'से' तत् 'एवमेयं' एदमेतत् 'बुइए' उक्तम्, मया पुष्करिण्यादयः सर्वेऽपि पूर्वोक्ताः पदार्थाः तत्तत् सारूप्येण प्रदर्शिता इति ।मु०८ ।
मूलम्-इह खलु पाईणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति अणुपुत्वेणं लोगं उववन्ना, तं जहाआरियावेगे अणारियावेगे उच्चागोतावेगे णीयागोतावेगे कायमंतावेगे रहस्तमंतावेगे सुवन्नावेगे दुवन्नावेगे सुरूवावेगे दुरूवावेगे तेसिं च णं मणुयाणं एगे राया भवइ, महया हिमवंतमलयमंदरमहिंदसारे अचंतविसुद्धरायकुलवंसप्पसूए निरंतररायलक्खणविराइयंगवंगे बहुजणबहुमाणपूइए सव्वगुणसमिद्धे खत्तिए मुदिए मुद्धाभिसित्ते माउपिउसुजाए दयप्पिए है, उसी प्रकार साधक साधु अपने आठ प्रकार के कर्म को विनष्ट करके संसार से निकल जाता है। इसकारण मैंने मोक्ष की उपमा उत्पतन से दी है।
हे आयुष्मन् श्रमणो ! मैंने अपनी बुद्धि से कल्पना करके ऐसा कहा है । अर्थात् अपनी बुद्धि से सोचकर पुष्करिणी आदि का रूपक कहा है ॥८॥ ઘણું જીવેને સંસારથી પાર કરવામાં આવે છે. તેથી જ ધમ કથાની ઉપમા શબ્દની સાથે આપવામાં આવી છે.
હે આયુશ્મન શ્રમણે નિર્વાણને મેં શ્વેત કમળનું ઉત્પતન કહેલ છે. જેમ પાણીમાંથી કમળ કાદવને દૂર કરીને ઉપર આવી જાય છે. એ જ પ્રમાણે સાધક સાધુ પિતાના આઠ પ્રકારના કર્મને નાશ કરીને સંસારથી બહાર નીકળી જાય છે. તે કારણે મેં મોક્ષની ઉપમા ઉત્પતન-ઉપર જવા રૂપ કહેલ છે. હે આયુષ્યમાન પ્રમાણે મેં મારી બુદ્ધિથી કલ્પના કરીને આ પ્રમાણે કહેલ છે. અર્થાત્ પિતાની વ બુદ્ધિથી વિચારીને પુષ્કરિણી વિગેરેનું રૂપક ga छे. ॥८॥
श्री सूत्रता सूत्र : ४