________________
४४४
सूत्रकृतास्त्र 'पावे कम्मे कज्जई पाप कर्म क्रियते, 'तत्थ णं जे ते एवमासु मिच्छा तें एवमाहंसु' तत्र ये ते एवमाहु मिथ्या ते एवमाहुः, यथोक्ताऽमनस्कत्वादिगुणविशिष्टोऽपि शिष्टः पापं कर्म करोतीति तन्मिथ्यैव । अयं भा-समनस्कत्वादिगुणविशिष्टमनोचाक्कायवाक्यवत एव एवं पापकर्मबन्धो भवति न तु अमनस्कत्वादिगुणविशिष्ट मनोवस्कायवत इति अभिप्रायः प्रश्नकतुरिति ।
शास्त्रकारः समाधत्ते- तत्थ पनवए चोयगं एवं वयासी' तत्र-समुत्थितवादे मनापका तीर्थकृतामभिपायवेता नोद-प्रश्नकर्तारं लक्षी कृत्यैवं वक्ष्यमाणं वचोsवादीत् । अवादीदित्यत्र भूतकालप्रयोगेण प्रज्ञापयति उत्तरवाक्यमतिपाद्यस्याऽनादि. त्वम् । पूर्वकाले हि एवं निर्णयोऽकारि तीर्थक तेति, 'तं. सम्म जे मए पुव्वं वुत्तं' तत् सम्यग् यन्मया पूर्वमुक्तम् । किमुक्तं पूर्व तदेव दर्शयति-'असंतएणं मणेणं का बन्ध होता है । जो इससे विपरीत है अर्थात् अमनस्क है तथा समझ बूझ कर पाप में मन वचन काय की प्रवृत्ति नहीं करता, वह पापकर्म का बन्ध नहीं करता है। ___ अब शास्त्रकार उसका समाधान करते हैं । इस प्रकार विवाद उपस्थित होने पर तीर्थकर के अभिप्राय के ज्ञाता आचार्य ने प्रश्नकर्ता को लक्ष्य करके निम्नोक्त प्रकार से उत्तर दिया । यहां 'अवादीत्' अर्थात् उत्तर दिया, इस भूतकालीन क्रिया के प्रयोग से यह सूचित किया गया है कि उत्तर रूप वाक्य के द्वारा प्रतिपाद्य अर्थ अनादि है। तीर्थकर ने पूर्वकाल में ऐसा ही निर्णय किया था।
आचार्य कहते है-मैंने पहले जो कहा है वह सम्यक् है। पहले क्या कहा है, वह दिखलाते हैं-पापयुक्त मन न होने पर पापयुक्त થાય છે. આનાથી જે ઓ ઉલ્ટા છે. અર્થાત અમનસ્ક છે, તથા સમજી વિચારીને પાપમાં મન, વચન અને કાયની પ્રવૃત્તિ કરતા નથી. તે પાપકર્મનો બંધ કરતા નથી.
હવે શાસ્ત્રકાર તેનું સમાધાન કરે છે.–આવી રીતે વિવાદ ઉપસ્થિત થાય ત્યારે તીર્થંકરના અભિપ્રાયને જાણવાવાળા આચાર્યો પ્રશ્ન કરવાવાળાને Gशान वे पछी अपामा भावना उत्तर माय. मडियां 'अवादीत्' અર્થાત્ ઉત્તર આપ્યો. આ ભૂતકાળ સંબંધી ક્રિયાના પ્રયોગથી એ સૂચવેલ છે કે ઉત્તર રૂપ વાકય દ્વારા પ્રતિપાદન કરવામાં આવેલ અર્થ અનાદિ છે. તીર્થકર ભગવાને પૂર્વકાળમાં એજ પ્રમાણેને નિર્ણય કરેલ છે.
આચાર્ય કહે છે મેં પહેલાં જે કહેલ છે. તે બરાબર છે. પહેલાં શું કહેલ છે? તે હવે બતાવે છે.-પાપયુક્ત મન ન હોવાથી તથા પાપ યુક્ત
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૪