________________
વલય પંદરમું..... ? વમાએવિ વિધા પૂજન
આદેશો (નમોડર્ટ...)
૧. શ્રી પાર્શ્વનાથ પૂજન સજોડે + ૨
૨. અધિષ્ઠાયક પૂજન ૨ સોડા. (યંત્રમાં કુસુમાંજલિ, માંડલામાં સફરજન - ૪, મોહનથાલ - ૪) [ ૩. દેવત્રાસય મંત્ર પૂજન કોઈપણ ૪
૪. ૧૬ સ્વર પૂજન કોઈપણ ૪ ॐ वम्मावि ! सपुत्ति ! सवाहणि ! सपरिकरि ! श्वेतवस्त्राभरणभूषिते
૫. અરિહંતાદિ આઠ પદ પૂજન સજોડે + ૨ अत्र मण्डले आगच्छ आगच्छ स्वस्थानं तिष्ठ तिष्ठ स्वाहा ।। ૬. પ્રથમ ગાથાનું પૂજન સજોડે # ૨
૭. આઠ વિષધર પૂજન કોઈપણ ૪. વલય સોલકું.. ઉવસગ્ગહર પંચમ ગાથા પૂજન (મોડર્ર.) ૮. બીજી ગાથાનું પૂજન સજોડે # ૨
૯. સોલ વિદ્યા દેવી પૂજન ૪ બાલિકા (યંત્રમાં અષ્ટપ્રકારી પૂજા, માંડલમાં મોસંબી - ૪, મોહનથાલ-૪)
૧૦. ૨૪ જિન માતા પૂજન ૪ સૌ. બેનો ॐ इअ संथुओ महायस ! भत्तिभर निन्भरेण हियएण,
૧૧. ૧૦ દિકપાલ પૂજન સજોડે # ૨
૧૨, ત્રીજી ગાથાનું પૂજન સજોડે + ૨ તા દેવ ! વિન્ન હિં, મને મળે પણ નિયંક ! | વાણી II
૧૩. નવગ્રહ + જયાદિ દેવી સજોડે # ૨
૧૪. ચોથી ગાથાનું પૂજન સજોડે # ૨ પાના નંબર ૨૧ થી ૨૬ મુજબ પાંચ અભિષેક તથા અષ્ટપ્રકારી પૂજા કરવી.]
૧૫. વમાએ વિ મંત્ર પૂજન કોઈપણ ૪ ૧૦૮ દીવાની આરતી મંગલ દીવો કરી શાંતિકળશ ૧૬, પાચમી ગાથાનું પૂજન સજોડે + ૨
૧૭. પાંચ અભિષેક પાંચ ભાઈ ચાર બેનો કરી ચૈત્યવંદન
૧૮. અષ્ટપ્રકારી પૂજા ૧ સજોડુ (ચૈત્યવંદન, સ્તવન, સ્તુતિ પાર્શ્વનાથ ભગવાનનાં કહેવાં) અંતે વિસર્જન] ૧૯, ૧૦૮ દિવાની આરતી પરિવાર મુદ્રા દ્વારા પ્રત્યેકનું વિસર્જન કરવું અને અવિનય અપરાધની ક્ષમા માંગવી.૨૦, મંગળ દીવો પરિવાર
૨૧. શાંતિકળશ
૧ સજોડું + ૨ ઇતિ ઉવસગ્ગહરં મહાપૂજન વિધિ
૪૧