________________
ઉપસર્ગોને હરનાર, દુષ્ટ ગ્રહોની પીડાને નાશ કરનાર, દુઃખ અને દુર્ભાગ્યને દળી નાખનાર, મોહના ઝેરને ઉતારનાર, શાંતિ તુષ્ટિ પુષ્ટિને આપનાર, વ્યંતરાદિકની પીડાને હરનાર વિષધર સ્કૂલિંગ નામના મહામંત્ર તથા બીજા પણ અનેક મહામંત્રોથી ગર્ભિત.... શ્રી ઉવસગ્ગહરં મહાપૂજન
પેજ નં ૧ થી ૫ પ્રમાણે આદ્યવિધિ કરવી (નમસ્કાર મંત્રને બદલે ઉવસગ્ગહરં जोसवु) अथ आह्वानादि
स्थापन
: (आह्वान मुद्राथी) ॐ ह्रीँ अर्हं श्री धरणेन्द्र - पद्मावती - वैरोट्यादि मुख्य देवादि सहित श्री पार्श्वनाथ भगवन् श्री उवसग्गहरं महायंत्र पूजनविधिमहोत्सवे अत्र अवतर अवतर । संवौषट् : (स्थापन मुद्राथी) ॐ ह्रीँ अर्ह ... अत्र तिष्ठ तिष्ठ । ठः ठः सन्निधान (सन्निधान मुद्राथी) ॐ ह्रीँ अर्ह सन्निरोध : (सन्निरोध मुद्राथी) ॐ ह्रीँ अर्ह अवगुंठन : (अवगुंठन मुद्राथी) ॐ ह्रीँ अ अंजली : ( अंजली मुद्राथी) ॐ ह्रीँ अर्ह.
आह्वान
:
. मम सन्निहितो भव भव । वषट् .पूजां यावदत्रैव स्थातव्यम् । .. परेषामदृश्यो भव भव । फट् इमां पूजां प्रतीच्छ प्रतीच्छ ।
૨૭