________________
સૌ આરાધકોને રક્ષા પોટલી આપવી. નિયમ ધારણ કરી મંત્ર બોલ્યા બાદ રક્ષા પોટલી બાંધવી નીચેનો મંત્ર સાતવાર બોલી રક્ષાપોટલી મંત્રવી.
IT$(હું) ફેંકીરિરિરિટિપાત થાય, પરવિઝાન રા ય, __सहस्त्रखण्डान् कुरु कुरु, परमुद्रां छिन्द छिन्द, परमन्त्रान् भिन्द भिन्द हूँ क्षः फुट् स्वाहा ।। અભિમંત્રિત રક્ષાપોટલી યથોચિત નિયમ ધારણ કરાવી નીચેનો મંત્ર બોલી બાંધવી. || નમોડર્નરક્ષરવાડા || આ મંત્ર બોલીને પૂજન કરનારાઓએ હાથે રાખડી બાંધવી. મેરૂ સમાન નિશ્ચલ પીઠિકાની સ્થાપના. IIઝર ગર શ્રીવિંશતિસ્થાને અન્ન મેનિશને રિપોતિષતિષ્ઠ:: સ્વાદ || આ મંત્ર બોલી પીઠ ઉપર શ્રી સિદ્ધચક્ર યંત્ર સ્થાપન કર્યું છે, તે પીઠને હસ્તસ્પર્શ કરવો.
| ૐર ગર્વ સિધિપતયે નમઃ || આ મંત્ર બોલી સિદ્ધચક્ર યંત્રને હસ્તપર્શ કરવો. હાથમાં કુસુમાંજલી લઈને - परमेश्वर! परमेष्ठिन्! परमगुरो! परमनाथ परमार्हन्! । परमानन्तचतुष्टय! परमात्मस्तुभ्यमस्तु नमः।। આ શ્લોક બોલી યંત્ર પર કુસુમાંજલિ કરવી, પછી શedવનમુલ્યુ સ્તોત્ર ભણવું.