________________
(૫) કલ્મષદહનઃ અંતરમાં રહેલા જન્મોજન્મના વિષય કષાયના કચરાને બાળીને ભસ્મીભૂત બનાવી દઈએ.
વિકૃતિ વિસર્વમ્ભરવસ્તાર IIબન્ને ભુજાઓને સ્પર્શ કરવો. (૬) હદયશુદ્ધિ :
IIઝરિનના વિનિરિવાયર્વી ઊં વારા હૃદય ઉપર બન્ને હાથ મૂકવા. (૭) પંચાંગ વ્યાસ : અનુક્રમે ચડઉતર આરોહાવરોહ ક્રમે ઢીંચણ ૧, નાભિ ૨, હૃદય ૩, મુખ ૪ અને લલાટ-મસ્તક ૫ એમ પાંચ સ્થળે નીચેના મંત્ર બીજા સ્થાપી-આરોગ્ય રક્ષા કરવી.
lifક્ષ દ્વારા, હાસ્વાતિ II ક્ષદ્ર ઉપદ્રવોને નાશ કરનારી, આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત બનાવનારી, સર્વ પ્રકારના ભયોથી નિર્ભય બનાવનારી, પરમેષ્ઠિ ભગવંતોના નામથી કરાતી, પૂર્વાચાર્યોએ બતાવેલી, મહાપ્રભાવશાલી, માંત્રિક અને તાંત્રિક અનુષ્ઠાન સ્વરૂપ આત્મરક્ષા તે તે મુદ્રાઓ સાથે નીચેના સ્તોત્રથી કરવી.
૩.