________________
| શ્રી સિદ્ધાચલ તિર્થાધિપતિ શ્રી આદિનાથાય નમો નમઃ |
|
|| શ્રી સિદ્ધિદાયક સિદ્ધગિરિરાજાય નમો નમઃ |
સિધ્ધાચલમાં કરેલ ચાતુર્માસની અનુમોદનાર્થે, નવ્વાણું યાત્રાની અનુમોદનાર્થે તથા વર્ષીતપની અનુમોદનાર્થે ખાસ કરાવી શકાય તેવું.. તથા જ્યારે પણ ભાવ થાય ત્યારે કરાવી શકાય એવું.... ભવ્યત્વની છાપ આપનાર... પાપ પખાળનાર... મોક્ષ દાયક... અનંત સિધ્ધોની ભૂમિ... પરમ શ્રધ્ધય....પરમ પૂજ્ય..., અને ભવ્યાતિભવ્ય ગિરિરાજની. ભાવયાત્રા સ્વરૂપ
શ્રી રણુંજય મહાતીર્ય મહાપૂજન વિધિ
નાળચાવાળા થાળમાં અથવા પરનાળિયા બાજોઠમાં આદીશ્વર ભગવાન તથા શત્રુંજય મહાતીર્થ યંત્ર તથા શત્રુંજય ગિરિરાજની શીલા (પત્થર) સ્થાપન કરવી.