________________
આ આઠ સ્નાત્ર થયા પછી મુદ્રા દેખાડવા પૂર્વક જે અહંત પ્રતિમાનું પ્રાધાન્ય હોય તેના અભિધાનપૂર્વક અન્ય બિમ્બોને આદિ પદથી અથવા શક્ય હોય તેટલા નામ બોલવા પૂર્વક નીચે પ્રમાણે આહ્વાન કરવું. __ ३ महाPIN अथवा विधिs|Rs Bा य/ने (१) परमेष्ठि मुद्रावडे, (२) ३s मुद्रावडे, (૩) મુક્તાશક્તિ મુદ્રાવડે એમ ત્રણ વાર ભગવંતનું આહ્વાન કરે તે આ પ્રમાણે – "ॐ नमोऽर्हत् परमेश्वराय परमेष्ठिने त्रैलोक्यनताय अष्टदिग्भागकुमारी परिपूजिताय देवेन्द्रमहिताय देवाधिदेवाय दिव्यशरीराय (त्रैलोक्यमहिताय) भगवन्तोऽर्हन्तः श्री (ऋषभदेवादि) स्वामिनः अत्र आगच्छन्तु आगच्छन्तु स्वाहा ।
नवम (पंचगव्य-पंचामृत) स्नात्रम् गायनां छाए।, भूत्र, दूध, ही मने धी. मे पंचगव्य हेवाय छे. (दूध, ही, धी, साइर અને પાણી, એ પંચામૃત કહેવાય છે.) પંચગવ્ય અથવા પંચામૃત અથવા બન્નેથી મિશ્રિત જળના sो मन मा २४. 'नमोऽर्हत्.' जिनबिम्बोपरि निपतद्, घृतदधिदुग्धादिद्रव्यपरिपूतम । दर्भोदकसन्मित्रं, पंचगव्यं हरतु दुरितानि ।।१।। वरपुष्पचन्दनैश्च, मधुरैः कृतनिः- स्वनै : । दधि-दुग्ध-घृतमित्रैः, स्नपयामि जिनेश्वरम् ।।२।। ॐ हाँ ह्रींहूँ हाँहः परमार्हते परमेश्वराय गन्धपुष्पादि संम्मिश्र, पञ्चगवाङ्गसंयुत-पजामृतेन स्नपयामि स्वाहा ।।
४०