________________
સૌ આરાધકોને રક્ષા પોટલી આપવી. નિયમ ધારણ કરી મંત્ર બોલ્યા બાદ રક્ષા પોટલી બાધવી સાત વાર નીચેનો મંત્ર બોલી સરસવ રક્ષા મંત્રવી.
ॐ हूँ (लुँ) धुँ फुट् किरिटि किरिटि घातय घातय, परकृतविघ्नान् स्फेटय स्फेटय, सहस्त्रखण्डान् कुरु कुरु, परमुद्रां छिन्द छिन्द, परमन्त्रान् भिन्द भिन्द हूँ क्षः फुट् स्वाहा ।।
ૐૐ નમોઽર્દને રક્ષ રક્ષ Ě
બાંધવી.
દ્ સ્વાદ ।। એ મંત્ર બોલીને પૂજન કરનારાઓને હાથે રાખડી
ॐ ह्रीँ अहं श्री पार्श्वनाथ स्वामिन् अत्र मेरूनिश्चले वेदिकापीठे तिष्ठ तिष्ठ ठः ठः स्वाहा ।।
એ મંત્ર બોલી બે પીઠ ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવંત સ્થાપન કર્યા છે, તે પીઠને હસ્તસ્પર્શ કરવો ૐી ગર્ભ પાર્શ્વનાથ નમઃ ।। એ મંત્ર બોલી પાર્શ્વનાથ ભગવંતના હસ્તસ્પર્શ કરવો.
હાથમાં કુસુમાંજલી લઈને
પરમેશ્વર ! પરમેષ્ઠિન્ ! પરમગુરો ! પરમનાથ પરમાર્રન્ ! । પરમાનન્તવતુષ્ટય ! પરમાત્મત્તુખ્યમન્તુ નમઃ।। આ શ્લોક બોલી યંત્ર પર કુસુમાંજલિ કરવી, પછી શસ્તવ-નમ્રુત્યુનું સ્તોત્ર ભણવું
-
૫