________________
અગ્નિકાયના જીવોની સદ્ગતિ માટેનો મંત્ર : ૐ નો નિવાયા વિજ઼િયા નવા निरवद्य-अर्हत्पूजायां निर्व्यथाः सन्तु, निष्पापाः सन्तु, सद्गतयः सन्तु, न मे सङ्घट्टन-हिंसा अर्हदर्चने દ્વારા આ મંત્ર ત્રણ વાર બોલવા પૂર્વક દીપક ઉપર વાસક્ષેપ કરવો.
પછી દીપક સજોડે લઈને થાળી વગાડવા પૂર્વક પ્રદક્ષિણા દેવી અને દીપક માટે તૈયાર રાખેલ સાથીયા ઉપર માટીનો પિંડ મૂકી તેના ઉપર સ્થિર શ્વાસથી દીપક રસ્થાપન કરવો. અને સ્થિર કરવો. તથા ઐ રીં : ૩: ૩: દ્વારા મંત્ર બોલવા પૂર્વક ગુરૂભગવંત કે વિધિકાર વાસક્ષેપ કરે. અને દીપક સ્થાપકને અભિગ્રહ કરાવે.. • કુંભની ડાબી બાજુ અખંડ દીપક સ્થાપીને નીચેનું કાવ્ય ત્રણવાર બોલવા પૂર્વક ચોખાથી કુંભને વધાવવો. રાગ-સ્નાતસ્યા - પૂf યેન સુમે- -1, વૈર્ચ સુવેલીગતે,
यः कीर्तिं यजमान-धर्मकथन,-प्रस्फुर्जितां भासते । यः स्पर्धा कुरुते जगत्त्रय-महा, -दीपेन दोषारिणा,
सोऽयं मङ्गल-रूप-मुख्य-गणनः, कुम्भश्विरं नन्दतात् ।। અર્થ : મેરૂ પર્વત સમાન ઉંચું ચૈત્ય પણ જેના દ્વારા પૂર્ણ થાય છે. અને જેના દ્વારા શોભે છે.
વળી જે યજમાન (કુંભ સ્થાપન કરનાર)ની ધર્મ કથાની ઉજવળતાને (ચારેય દિશામાં