________________
પછી પ્રગટ એક નવકાર કહેવો. પછી નવણના પાણીના બૃહ@ાંતિનો પાઠ ઉચ્ચરતે શાંતિકળશ. ભરવો. તે ઉપર પાન મૂકી નાળિયેર મૂકી તાસ્તો વીંટી સૌભાગ્યવતી સ્ત્રી તેને માથે લે અને વાજતે ગાજતે ગૃહસ્થને ઘેર પધરાવે. શુભ વેળાએ વિસર્જન કરે. નવણનું પાણી કળશમાં ભરી ઘરમાં છાંટે, ઘર ફરતી અથવા ગામ ફરતી તેની ધારાવાડી ગાજતે વાજતે દેવી.
अथ विसर्जन विधि: બાકી રહેલા બાકુળા લઈને ખુલી જગ્યામાં જઈને દશદિકપાલોને આ પ્રમાણે વિસર્જન કરવા. પૂર્વ સન્મુખ : ઝનમ: કુન્દ્રાય ઝરૂન્દ્ર ! પૂર્વવિધિષ્ઠાય! સવારન !, સપરિવર !, સાયુધ ! विसरा विसर स्वाहा, स्वस्थानं गच्छ गच्छ स्वाहा । पुनरागमनाय प्रसीद प्रसीद स्वाहा, पूजा -बलिं गृहाण गृहाण स्वाहा, शान्तिं तुष्टिं, पुष्टिं, ऋद्धिं वृद्धिं कल्याणं कुरू कुरू स्वाहा । પૂર્વ દિશામાં પાણી મૂકવું, ખોબો ભરીને બાકુળા મૂકવા, તેના ઉપર ચંદનનાં છાંટણાં કરવાં, ફૂલ
ચઢાવવાં, ધૂપ-દિપ કરવાં, પતાસું અને સોપારી મુકવાં. આ પ્રમાણે દરેકમાં કરવું. અગ્નિ દિશામાં : નમ: ગમન અને ! નિધિષ્ઠાયશેષ પૂર્વવત દક્ષિણ દિશામાં : ૐ નમ: યમય 1 યર !તિનિધિષ્ઠાય ! શેષ
૭૧