SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ R राग વિભાગ-૭ એક થી દશ આંકડામાં તત્ત્વજ્ઞાન ૧) સાચુ પદ એક જ છે : મોક્ષપદ ૨) પાયાના બે ધર્મ : ૧) પાપભીતિ ૨) પરમાત્મા પ્રીતિ બે મહાન સાધના : ૧) દોષ ત્યાગ ૨) સુકૃતાચરણ સંસારમાં બંધન બે છે : ૧) રાગ ૨) દ્વેષ ૩) તત્ત્વત્રયી : (૧) સુદેવ (૨) સુગુરૂ (૩) સુધર્મ રત્નત્રયી : (૧) સમ્યજ્ઞાન (૨) સમ્યગ્દર્શન (૩) સભ્યચારિત્ર મોહત્રયી : (૧) રાગ (૨) દ્વેષ (૩) મોહ ધર્મત્રયી : (૧) અહિંસા (૨) સંયમ (૩) તપ ૩ પ્રકારના જીવ : (૧) ભવ્ય (૨) અભવ્ય (૩) જાતિભવ્ય ત્રણ ગુણ : (૧) અરિહંત પરમાત્મા અને સદ્ગુરૂ પ્રત્યે ભક્તિ (૨) બધાં જીવો પ્રત્યે મૈત્રી (૩) પોતે કરેલાં પાપોનો પશ્ચાતાપ અને શુદ્ધિ ત્રણ લોક : (૧) ઉર્ધ્વલોક (૨) અધોલોક (૩) તિફ્ળલોક ત્રણ યોગ : (૧) મનોયોગ (૨) વચનયોગ (૩) કાયયોગ ત્રણ દંડ : (૧) મનદંડ (૨) વચનદંડ (૩) કાયદંડ ત્રણ ગુપ્તિ : (૧) મનોગુપ્તિ (૨) વચનગુપ્તિ (૩) કાયગુપ્તિ પ્રણામત્રિક : (૧) જૈનોને પ્રણામ (૨) અજૈનોને જય જિનેન્દ્ર (૩) ગુરૂદેવને મત્થએણ વંદામિ અધિરાજત્રિક : (૧) મંત્રાધિરાજ શ્રી નવકાર (૨) તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૩) પર્વાધિરાજ શ્રી પર્યુષણા વિચારત્રિક દુર્જન વિચારે બીજાને મારીને પણ જીવો, સજ્જન વિચારે બીજાને જીવાડીને જીવો, જૈન વિચારે મરીને પણ બીજાને જીવાડો. ૨૨૨
SR No.006190
Book TitleKalapurna Sanskar Shibir
Original Sutra AuthorN/A
AuthorChittaprasannashreeji, Chittaranjanashreeji
PublisherKalapurna Sanskar Shibir
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy