SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૫ જર્મની ફિલિપિન્સ અને ભારતમાં ટીનના પાયનેપલ જ્યુસ બહુ પીવાય છે. તેમાં માત્ર સ્વિસ-ફલેવર હોય છે. વેનિલાના બિન્સને બદલે ૧ કિલો વેનિલિન રૂા. ૪ લાખમાં લીધું હોય તે લાખ્ખો આઈસ્ક્રિમના પેકેટમાં વાપરી શકાય છે. ડો. થોમસ હેફટી તેની લેબોરેટરીમાં ૪૦૦ રસાયણોમાંથી ફલેવરો બનાવે છે, ‘‘આજના બાળકો બેધ્યાનપણાં, વિસ્મૃતિ વગેરેથી પીડાય છે તેનું કારણ શું છે ? પીણાં-ખાશામાં કૃત્રિમ રસાયણો વપરાય છે, તેનાથી ડેફિસેટ, હાઈપર-એક્ટિવિટીડિસઓર્ડર નામની તકલીફ બાળકોને થાય છે, દમ થાય છે. અભ્યાસમાં ધ્યાન આપવાને બદલે સતત તોફાન કરે છે. તે બધું પ્રોસેસ્ડ ખાદ્યોમાં જે એડિટિવ્ઝ હોય છે, અભક્ષ્ય રાસાયણિક ઉમેરણો હોય છે તેને કારણે છે. ઘણી છોકરીઓને દમનો રોગ પ્રોસેસ્ડ ફૂડ સદંતર બંધ કરવાથી જતો રહે છે. બાળકોને બોટલનાં સોફટ ડ્રિંક્સ બિલકુલ ન પીવરાવો. ૩ વર્ષની બાળકીને ખરજવા થાય છે તે આ ફ્લેવર થકી થાય છે. બાળકોના ટકાઉ– પ્રોસેસ્ડ ખાઘો બનાવવા એન્ટિબાયોટિક્સ વપરાય છે, તેથી બાળકોને એન્ટિબાયોટિક દવા કારગત નીવડતી નથી’’. આવે છે, તે બધા તમારા બાળકોનાં સ્વાસ્થ્યની પત્તર ખાંડવા નવી નવી રાસાયણિક ફલેવરની ચર્ચા કરે છે. એક જબ્બર બનાવટી સાયન્સ ઊભું થયું છે, તેને ફાર્માસ્યુટિકલ્સને બદલે ન્યુટ્રાસ્યુટિકલ કહે છે. ‘આ ચોકલેટ ન્યુટ્રિશન આપે છે.’ ફલાણાં ઈંડાં પોષણ આપે છે' આવા લેબલ છેતરામણાં છે. ઈંડાની પણ ફલેવર હોય છે. હવે તો હાઈપ્રેશર પ્રોસેસિંગ દ્વારા કેટલાંક ખાઘો વરસોનાં વરસ સુધી ‘તાજાં’ રહે તેવી ટેક્નિક શોધાય છે. જે ફ્રૂટ મહિનાઓ સુધી ચાલે છે, તે બ્યુટીલેટેડ હીઈડ્રોઝાયની સોલ (BHA) નામનાં રસાયણને કારણે જ ફ્રેશ રહે છે. તે પોષણ આપનારી કૃત્રિમ ચીજો અને ફ્રૂટ-શાકને તાજી રાખનારી કોમ્મેસ્યુટિકલ અને ન્યુટ્રાસિટીકલ-ઈન્ડસ્ટ્રી આજે ૬.૩ અબજ ડોલરની છે. બધું જ કૃત્રિમ કૃત્રિમ થતું જાય છે. ૦ કાંતિ ભટ્ટ, દિવ્યભાસ્કરમાંથી સાભાર અભક્ષ્ય ખાન-પાનથી થતી હાનિઓ કંદમૂળમાં અનંત જીવોની, માંસમદિરામાં અસંખ્ય ત્રસજીવોની હિંસા, ખાનારને અસાધ્ય રોગ, તન રોગી બને, જીવન તામસી બને મરણ અસમાધિવાળુ, દરવર્ષે જગતનો ફંડ ઉદ્યોગ (પ્રોસેસ્ડ | કામ-ક્રોધ-અસંયમની વૃદ્ધિ થાય, ફૂડ) અને ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ ફૂડ અશાતાવેદનીય - નરકગતિ - પાપકર્મનો ટેક્નોલોજીસની પરિષદ લાસ વેગાસમાં બંધ પડે, પરલોકમાં નરક - તિર્યંચગતિ, ભરાય છે, ત્યાંના ‘ફૂડ એક્ષ્પો' (FOOD | સદ્વિચાર - સદાચારનો નાશ થાય, અનેક EXPO) માં ૨૦,૦૦૦ ફૂડ ટેક્નોલોજીસ્ટો ( ભવો સુધી દુઃખની પરંપાર ચાલે છે. 936
SR No.006190
Book TitleKalapurna Sanskar Shibir
Original Sutra AuthorN/A
AuthorChittaprasannashreeji, Chittaranjanashreeji
PublisherKalapurna Sanskar Shibir
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy