________________
किञ्चायं स्वास्थ्यसंहारः
सर्वरोगैककारणम् । स्वाध्यायघातकश्चेति
परिहरातिमात्रकम् ॥८-५॥
વળી એ તો સંહાર કરે છે સ્વાથ્યનો નોતરે છે સર્વ રોગોને ને વિઘાત કરે છે સ્વાધ્યાયનો પોષાશે તને ? ના, તો છોડી દે અતિમાત્ર આહારને.
|| ૭ |
अतिमात्राहारः