________________
(વસન્તતિન) ज्ञानामृते सुखरसे भव सन्निमग्नः शश्वत्सुखे समरसे भव सन्निलीनः । आत्मस्वरूपरमणे परमं प्रमोदं सम्प्राप्य दृक्ष्यसि रसं विरसं तु शेषम् ॥७-९॥ સુખનો જ રસ છે જ્ઞાનામૃત એક વાર ડૂબકી લગાવી દે એમાં શાશ્વત સુખ ભર્યું છે સમતારસમાં બસ, એક વાર લયલીન થઈ જા એમાં પરમાનંદ પામીશ આત્મસ્વરૂપ રમણમાં ને પછી બીજા બધા જ રસો વિરસ લાગશે. સાવ જ ફિક્કા.
प्रणीतम्