________________
संयमाऽऽनन्दशैले तु पूर्वक्रीडास्मृतिः स्मृता ।
वज्राशन्यधिका तस्मात् पूर्वक्रीडां तु मा स्मर ॥ ६-७ ॥
પૂર્વક્રીડાનું સ્મરણ વધુ ભયાનક છે
વજાનિ કરતાં પણ
તારો સંયમનો આનંદ પર્વત જેવો હશે
તો ય એ કરી નાખશે
ચૂરેચૂરા રખે ભૂલી જતો પૂર્વક્રીડાને ભૂલવાનું.
।। ૧૩ ।
पूर्वक्रीडितम्