________________
नात्मपरीक्षणं युक्तं
ब्रह्मणीत्यनुशासनम् । परीक्षेच्छाऽपि कामोत्था
कुड्यान्तरमपि त्यज ॥५-५॥
બ્રહ્મચર્યના વિષયમાં
આત્મપરીક્ષા ઉચિત નથી
એવું અનુશાસન છે મહાપુરુષોનું
વાસ્તવમાં તો પરીક્ષાની ઈચ્છા પણ
‘કામ’ની નીપજ હોય છે નહીં સાંભળતો એ શબ્દને પણ.
11 82 11
कुड्यान्तरम्