________________
नैकासनं स्त्रिया सेव्यं
नापि स्त्रीसेविताऽऽसनम् । उभयोरप्यनर्थत्वात्
स्त्र्यासनं व्रत्यपासनम् ॥३-२॥
ન તો સ્ત્રી સાથે એક આસને બેસવું કે ન તો એ જગ્યા પર (૪૮ મિનિટ સુધી) બેસવું કે જ્યાં સ્ત્રી બેઠી હતી કારણ કે એ બંને અનર્થ છે સ્ત્રી-આસન એટલે સાધુત્વ રદબાતલ.
૨૬ I
निषद्या