________________
शुद्ध्यतां मे क्षतिश्चात्र कृतकृपैः सुकोविदैः ।
विदोऽपि सावृतेः स्यात् सा मादृशस्तु कथैव का ? ॥६॥
કૃપા કરીને
બહુશ્રુતો સંશોધન કરે મારી ક્ષતિનું. છદ્મસ્થ એ વિદ્વાન હોય
તો ય સંભવિત છે એની ક્ષતિ
પછી
મારા જેવાની તો વાત જ ક્યાં રહી ?
॥ १०५ ॥
उपसंहारः