SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ આવક (૧) કલ્પિત દેવદ્રવ્ય ખાતું ઃ • ઉપધાનની-સંઘની-તીર્થ માળના ચડાવા. પ્રભુ મૂર્તિને અંજન શલાકા-પ્રતિષ્ઠાના ચડાવા. ગણધર ભગવંતોની પ્રતિમા ભરાવવાના–પ્રતિષ્ઠાના ચડાવા. વરઘોડાના રથસંબંધી ચડાવા. કુમારપાળની આરતીના ચડાવા. દેરાસરના દ્વારોદ્ઘાટનના ચડાવા. દેવદ્રવ્ય-ભંડાર ત્રિગડું / સિંહાસન (ખર્ચ બાદ કરીને) ચડાવા.” જન્મ વાંચનમાં સુપનના / પારણા વગેરેના ચડાવા. (માત્ર જન્મ વાંચન/સુપન ઉતારવા માટે જ મંડપ હોય તો તેનો ખર્ચ બાદ કરતાં વધે તે.) દેરાસરમાં કંકુથાપા કરવાનો ચઢાવો. પંચકલ્યાણક ઉજવણીના ચઢાવા. જે દેવકું સાધારણ કહેવાય છે તે પણ આ વિભાગમાં સમાઈ જાય છે. અંજનશલાકામાં ભગવાનના માતા-પિતા, કુલમહત્તરા-ઈન્દ્ર-ઈન્દ્રાણીમંત્રી પુરોહિત-જયોતિષી-પ્રિયંવદાદાસી વગેરે બનવાના ચડાવા કલ્પિત દેવદ્રવ્ય બને છે. નોંધ :- જે તે ખાતાની રકમની આવક – જાવક સામ સામેના પાના ઉપર આપેલ છે. તથા ૪૦ વર્ષ જૂની પુસ્તિકા “વિજય પ્રસ્થાન' ના દેવદ્રવ્યના શાસ્ત્રપાઠો પેજ નં. ૧૬ થી આપેલા છે.
SR No.006100
Book TitleDharmdravya Vyavastha Aa Rite Thay Che Tatha Devdravyana Shastrapatho
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri, Rajendrasuri, Hemchandrasuri, Jaysundarsuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy