SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય પરંપરા આધારિત શુદ્ધ વહીવટ આવક (૧૦) પાઠશાળા ખાતું : પાઠશાળા માટે કાયમી દાન. પાઠશાળાના વાર્ષિક | માસિક ચડાવા. પાઠશાળામાં પ્રભાવના ફંડ. પાઠશાળા તરફથી તીર્થયાત્રા માટે દાન. પાઠશાળા જનરલ ફંડ. (૧૧) આયંબીલ ખાતું ઃ આયંબીલ ભવનની વિવિધ સ્કીમોનું દાન. આયંબીલ ખાતે મળેલ ભેટ | ફંડ. આયંબીલ કરાવવાના નકરાની આવક. આયંબીલ તિથિ યોજના. બે ઓળીના નકરાની આવક. (૧૨) પ્રભાવના ખાતું: પ્રતિક્રમણની પ્રભાવના ફંડાનકરો. પૌષધની પ્રભાવના ફંડ/નકરો. તપસ્વી પ્રભાવના ફંડ/નકરો. પૂજા પ્રભાવના ફંડ/નકરો. જન્મવાંચન દિને પ્રભાવનાનો નકરો. (તે તે ખર્ચ તે તે આવકમાંથી બાદ કરવો.). પ્રભાવના,બહુમાન તિલક-શ્રીફળ વગેરે કરવાના ચડાવાની આવક. (10)
SR No.006100
Book TitleDharmdravya Vyavastha Aa Rite Thay Che Tatha Devdravyana Shastrapatho
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri, Rajendrasuri, Hemchandrasuri, Jaysundarsuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy