SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શેરબજારની સિરમોલોજી બજારની આકસ્મિક અને આક્રમક ઊથલપાથલના કારણે વ્યક્તિની સ્વસ્થતા અને સ્વભાવ ઉપર નકારાત્મક અસર ઊપજે છે. સતત ચિંતા, તાણ, અનિદ્રા, ખાવાની અરુચિથી લઈને સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે. બ્લડપ્રેશરની તકલીફો અને ડાયાબિટીસ જેવા દર્દોનો વ્યાપ આજે ઝડપભેર વધી રહ્યો છે. આરોગ્યની સાથે વ્યક્તિની આવડત ઉપર પણ અવળી અસર પડે છે. બીજા ધંધાના રસ, ઉત્સાહ અને આવડત જળવાતા નથી, જે ક્યારેક વ્યક્તિને ન ઘરનો, ન ઘાટનો કરી મૂકે છે. ' “ખિસ્સા ભર્યાના સુખ કરતા “જાતે નર્યાનું સુખ આગળની હરોળમાં છે. ૪૫
SR No.006090
Book TitleShare Bazarni Sismology
Original Sutra AuthorN/A
AuthorUdayvallabhvijay
PublisherPragna Prabodh Parivar
Publication Year2013
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy