________________
|| શત્રુંજયતીર્થાધિરાજ શ્રી આદિનાથાય નમઃ || II ચરમતીર્થપતિ શ્રી મહાવીરસ્વામિને નમઃ 1 II નમો નમઃ શ્રી જિનશાસનાય II
વિ.સં.૨૦૭માં...
શ્રી સિદ્ધગિરિરાજની પવિત્ર છાયામાં... પાલિતાણામાં આયોજિત
વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલનના ઠરાવો
૧૮-૧૮ તપાગચ્છીય
શ્રમણ સમુદાયોએ સર્વસંમતિથી કરેલ ઠરાવોની ઉપયોગી સમજ સહિતની પુસ્તિકા
સંમેલન પ્રારંભ સંમેલન સમાપ્તિ વિ.સં.૨૦૭૨, ફાગણ વદ ૩ | વિ.સં.૨૦૭૨, ફાગણ વદ ૧૦ શનિવાર, તા.૨૬.૦૩.૨૦૧૬ | શનિવાર, તા.૦૨.૦૩.૨૦૧૬
સંમેલન ફલશ્રુતિ ઉદ્ઘોષણા મહાસભા વિ.સં.૨૦૭૨, ફાગણ વદ ૧૧, રવિવાર, તા.૦૩.૦૪.૨૦૧૬ પારણા ભવન, પાલિતાણા.
પ્રકાશક અખિલ ભારતીય તપાગચ્છીય શ્રમણોપાસક જૈન સંઘ
....વિરાટ તપાગચ્છીય શ્રમણસંમેલન
૧