________________
= " પરિશિષ્ટો " " ? ( પીસ્તાલીશ આગમના દુહાઓ |
મંગલાચરણ નમીએ શ્રી પ્રભુપાર્શ્વને મહિમા કલિએ વિખ્યાત; ભજીએ શ્રી ગુરૂરાયને, સમરી પદ્મા માત. ૧ વિદ્યમાન આગમ તણા દુહા રચું સુખકાર; ગામે સ્તવનો ભાવથી, તરવા ઊઠી, સવાર. ૨
આ અિગિયાર આંગના દુહાઓ ) , (૧) શ્રી મહાવીરના મુખશી પ્રગટ્યો વચન પ્રવાહ,
આચારાંગે સ્થિત થયો, ચીંધે મુક્તિનો રાહ. * સ્વ-પર સમય વિવાદથી, બીજું અંગ સોહાય,
તે સૂયગડાંગને નમું, સમકિત નિર્મલ થાય. (૩) ત્રિવિધિ અવંચક યોગથી, પૂજો ઠાણાંગ અંગ,
વિવિધ સંદર્ભોથી શોભતું, સુણતાં આવે રંગ.