SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોધારકની શાસનસેવા [૨૯] સિદ્ધચક્ર વર્ષ ૧૨ અંક ૭ ૨૦૦૨ ચૈત્ર સમાલોચના શ્રી જયાન દ ચરિત્રના નામે નીચે મુજબ લેક રજુ કરવામાં આવ્યો છે- तद्लाच्च लभते ते, यावद ग्रैवेयक गतिम ॥ न लब्धीः काश्चिच्चक्याषा आमौषध्यादिका अपि ।। આ લેકને અને નીચે મુજબ વિચારણા થાય તેને ખુલાસો હોવું જોઈએ તદ્રઢા પદનો અર્થ “સમ્યકક્રિયાના બલથી” એમ કરવામાં આવ્યું છે તે જે અભવ્ય, મોક્ષની શ્રદ્ધા કેઈપણ કાલે ધરાવતું નથી તે અભવ્ય, જે ધાર્મિક ક્રિયા કરે તેને નવા મતના હિસાબે વિષાનુષ્ઠાન કે ગરા નુષ્ઠાન ન કહેતાં સક્રિયા કહેવાય ખરી ? - ૨ નવા તે પણ માનેલી અભવ્યની સક્રિયાને સાધુમહાત્માઓએ ઉપદેશ કરલે હોય છે અને તેથી અભવ્યને પણ યથ વિધિ ઉપદેશાઈ ગણેલા છે એમ ખરૂ? ( અર્થાત્ . તેવા ઉંદેશ કરનારા “પાપોપદેશ જ કરનારા છે એ નવા મતનું કથન ખોટુ ઠરતુ નથી ? ૩ નવજાત ની આગળ કહેલે જે “' કાર છે તે નહિ કહેલ વાતને સૂચવનાર છે કે કેમ ? અને જો તેમ હોય તે મુકિત અને કારણ તરીકે નહિં જણ વવામાં શું ભૂલ થઈ નથી ? અને જે ઉકત સમુચ્ચયમાં હોય તે તે બીજે પણ હેતુ જણાવાયું નથી તેનું કેમ ? - ૪ ત્રીજા પદમાં જે “ર” કાર કહેવામાં આવે છે તે નકાર માત્ર બેટો અને કપિત જ ઉમેરે છે કેમકે તે પ્રતામાં નથી અને જોઈએ પણ નહિ. ૫ “કશ્ચિદ્' પદ જે મેલવામાં આવ્યું છે તે પ્રતમાં કાર છતાં “ કાર કરીને મૂકવામાં આવ્યું છે તે બેટુ અને કલ્પિત છે એમ નહિ ? ૬ સામgઘ નામની કોઈપણ સંસ્કૃત ગ્રન્થકારે લબ્ધિ કહી નથી, છતાં આ નવા મતના નાયકે સંસ્કૃતમાં સામવિધિ કહી છે. ૭ આમાં લબ્ધિશબ્દ નિષેધમાં જોડેલે છે અને પાછા વિધાનમાં જોડવે પડે છે એ શું રાતિ વિરૂદ્ધ નથી ? ૮ જયાચાં પદની આગળ #શ્ચિત્ પદ પહેલાં જેડીને ચકવતિપણાદિની કેટલીક લબ્ધિઓને નથી પામતા એમ જણાવ્યા પછી સર્વ લબ્ધિને નિષેધ ન કહેલું હોવાથી અને માત્ર કેટલીક જ લબ્ધિને નિષેધ કહેલ હોવાથી આમ ઓષધ્યાદિ લબ્ધિઓ હોય છે એમ જણાવવાની જરૂર ખરી ?
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy