________________
સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા [૨૮૩]
ઉપરની ગ્લૅકોથી ભકિતની સાથે દેવતાઓ શેક કરતા હતા તે સ્પષ્ટ છે અને તે સમજવા માટે ભકિત અને શેકનાં કાર્ય ક્રમ જણાવવામાં આવે છે. ભકિત કાર્ચ
શોક કાર્ય ૨૪૯માં જગદ્ગુરૂના શરીરને નમસ્કાર
આંસુસહિતની દ્રષ્ટિ ૨૫રમાં દેવતાઈ બે વસ્ત્રોનું પહેરાવવું
નેત્રના પાણી વડે સ્નાનની ઘટના ૨૫૩માં શિબિકામાં ભગવાનના શરીરને
આંસુવાળી દ્રષ્ટિએ સુરાસુરનું સ્થાપન કરવું
દેખવું. ૨૫૬ માં સુગંધપાણીએ જમીનનું સીંચવું. પિતાના નેત્રના પાણીથી મિશ્રણ થવું ૨૫૮માં ઢેલ વિગેરે વગાડવાં.
શેકથી પિતાની છાતી કૂટવી ૨૫૯માં દેવીએનું નાચવું.
શેકવાળી નાટકીઓની માફક
ગતિની ખલના ૨૬૧માં રાસડા દેવાં
રેવું ૨ ૬૩માં ચિતામાં શરીરનું મૂકવું
શેકથી છાતીનું ફાટવું. પર્વ ૧, સને , પત્ર ૧૭૧, લેક ૪૮૨ આ પ્રમ ણે નીચે જણાવેલા કલેકમાં પણ ભકિત અને શેક બને ભગવાનના નિર્વાણને અંગે જણાવવામાં આવેલ છે.
तेऽपि प्रदक्षिणीकृत्य, जगन्नाथ प्रणम्य च । विषण्णाश्च तस्थुरालिखिता इव । महाशोकसमाकान्तश्चकवी तु तत्क्षए । पयात्त मूच्छितः पृथयां वजाहत इवाचलः ॥४१४॥ उच्चौः शब्दायमानेष, नाय नाति केचित् । मदभाग्या हता. स्म स्वमि तिनिंदत्सु केषुचित् ॥५४२॥ शिक्षां ना देहि नाथेति मुहुन थत्सु केषुचित् ॥ को धर्मसंशय छेत्सत्येव जल्पासु कषुचित् ॥५४३॥ वय यामेोऽन्धवत् क्वेति, सानुशय्येषु केंषुचित् । ददातु भूनों विवरमित्याकांक्षत्सु केषुचित् ॥५४४॥
ગુણચન્દ્ર - મહાવીરચયિમ પ્રસ્તાવ – ૮, પત્ર ૩૩૮ તથા ૩૩૯
अह सव्वेवि सुरिंदा, चउविहदेवेहिं परिवुडा शत्ति । चलियासणा वियाणिय जिएानिवाएा समेाइन्न। ॥ विगयाएंदा बाहप्पवाहवाउलियनयएंपम्हता । जगनाहस्स सरीर, नमिउमदुरे निसीयति॥१७॥अह निव्वत्तियतककालजजोग्गनीसेसनिययकायव्वा । सेोगभरमथरगिर एव" भाणिउ समाढ़त्ता ॥२९॥ अज्ज चिय अत्थमिओं, दिवायरो अज्ज़ भारह' खेत्तं । अवहरियसाररयए', ज़ाय नाहे सिव पत्ते॥३०॥ एत्तो पय'डभववेरिपोङियाएं पएट्ठबुद्धीएं। अम्हारिसाए सरणं को हाही नाह ! तुह विरहे ? ॥३९॥ ससुशसुरपि भुवएं मन्ने निप्पुन्नय समग्ग पि । अन्नह कृलसेलाऊ ह तासि तुम जिरावरिंदा ॥६२॥ अहवावस्स भाविसु वत्थुसु सतावकण्पणा विहला । एक्क़मियाएी विजयउ सइ तित्थ तुज्श जयनाह !"