SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૦] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા ૩ શ્રીમાન ...વાળો ફોટો સંસ્કારવિનાને છે, તેથી તેરશ કહેનાર મૂMશિરોમણિ ગણાય એ સંસ્કારનું વાકય અબાધિત જ છે. ૪ તવતરંગિણીમાંથી શાસ્ત્રવિરેજ દેખાડયા શિવાય તેની અપ્રમાણિકતાનું વાકય ખકવાદ જ ગણાય. ચઉદશના ક્ષયે તેરશને તેરશ કહેનારને મુર્ખશિરોમણિ તરીકે જણાવેલ જ છે. તપગચ્છની સાચી માન્યતાને સત્ય સ્વરૂપે જણાવી તેની ઉપરના આક્ષેપોનું સમાધાન કરનાર એ એક જ હતા અને તેથી અનુપમ સ્તંભ કહેવાય બીજાઓ જે શાસનના શત્રુઓને વહાલે થનાર હોય તેને તે ન ગમે તે સ્વાભાવિક જ છે. ૧૪૦૩ ક ન કર ૧ તિથિસંધી લેખની જુદી નકલે કહાડવાની હોવાથી નામને સ્પષ્ટ નિર્દેશ કરાય અને તેથી કદાગ્રહી વાચકને પણ બોલાવું ન પડે. ૨ ભૂલે થાય જ નહિં એવું કદી લખાયું જ નથી, પરંતુ બીજાની જવાબદારીને નામે તે સાચે છટકી શકે જ નહિ ૩ મુખ્ય નિષેધ કરનારે મોર FIR ને પાઠ ચૂર્ણિ સાથે જોવે. ૧૪૦૪ ( ૪ સુરત તરફ જત ઈશ્વ ના ખોટા કાગળ લખનાર ને લખાવનાર બચી શકયા નહિં જ. ll૧૪૦૫ ૫ પરીક્ષા માટે છ માસને આગ્રહ સેવનાર સંમેલનમાં ટકયા નહિં જ ૧૪૦૬ ૬ વાઘણને સુધારો ન જે હેય તે હજુપણ પેપરમાં જોવે. ૭ સુરતની અષ્ટમાષ્ટ અભેદવાદીઓની પીછેહઠ માટે એક સંગ્રહસ્થને કાગલ પણ તૈયાર છે. આ તે બતાવાય. ૧૪૦૭ ૮ ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજી જ ક્ષયવૃદ્ધિ થાય તેમ પુનમ અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ થાય એ પરંપરા તથા હીરપ્રશ્નાદિ શા સાથે શાસ્ત્રીય પુરાવા થી જાહેર છતાં ક્યાંય કહ્યું નથી એવું કહેનાર શૂન્યમનસક જ હોય. ૯ તે અનુવાદકને અભ્યપામ્ય અને પ્રામાણિક ગણનારે નીચેના ખુલાસા કરવા.
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy