SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧] સાગર સમાજના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા (૭) અંગ, મગધના પૂર્વમાં બંગાલને માની તેને અનાર્ય માની શ્રી શિખરજીના તીર્થની અનાર્યતા મનવનાર પણ કેવા ચતુર હશે તે સમજાવવા કેશશ કરવી પડશે ? 98 ( તંત્રી) તા.ક. વાચકોએ ધ્યાન રાખવું કે શ્રી સિદ્ધચક્રપેપર શાસ્ત્રીય હકીકત સિવાય આઘાતનીતિને કેઈપણ વ્યકિત માટે કોઈપણ દિવસ અમલ કરતું નથી. [ પ્રવચનકારે નિયમિત મુદતની વાતને ઉસૂત્ર કહી પછી યિમિત મુદતની વાત પરીક્ષા માટે ન જણાવતાં સામાન્ય પરીક્ષા શબ્દની હયાતિ જણાવી તે શોભાસ્પદ નથી જ આવશ્યકની ટીકાને અર્થ આગ્રહથી જુદે જ કરેલ છે તે વાત શ્રી મલયગિરિજીની વૃત્તિ તથા વિશેષાવસ્યકની બન્ને ટીકાઓથી સાબિત થઈ શકે છે એમ અમને જણાવાયું છે, અને તેથી તે આવશ્યક છે તેની ટીકાને આધારે છ માસની પરીક્ષા આવે તેમ નથી. (ત ત્રી) સિદ્ધચક્ર વર્ષ ૪ અંક ૯ ૧૯૯૨ મહા સુદ ૧૫ પૃ ૧૧૩-૧૪ એ વાચકોને ૧ જૈનપ્રવચનની શરૂઆતથી અત્યાર સુધીમાં સંપાદકના નામે અને સંપાદક તરફથી જે અંકે બહાર પડયા હોય તે આચાર્યદેવશ્રીએ કરેલા આહ્વાનસ્વીકારના નિરૂત્તરપણાને પ્રતાપે જ છે. વ્યાખ્યાનના અત્યાર પહેલાં તે સંપાદક માત્ર પ્રકાશક રહેતા અને હવે વ્યાખ્યાનના લેખમાં સંપાદક થયા, તેથી જ પાને પાને ઘણી વખત પ્રવચનકાર મહાત્મા એ પદ શેઠવાયું, આહાનના અંકમાં તેમ હતું જ નહિ. ૨ આહ્માનવાળા પ્રવચનમાં ત્રીજા પુરૂષ તરીકે સંપાદકને વચમાં નાખ્યા નહોતા, પણ અસ્મત તરીકે જ સ્વતંત્રપણે હતું. હજુ પણ ઉપાધ્યાય રામવિજ્યજીયે મુદત, સ્થાન અને મધ્યસ્થાને નિર્ણય જાહેર કરે જરૂરી છે, પણ વચમાં સંપાદકને ઘુસેડ નહિ. ૩ આચાર્યદેવશ્રીએ જણાવેલા પક્ષ પ્રતિપક્ષ વ્યાજબી હતા તે તેઓને પસંદ ન હોય તે મધ્યસ્થ કહે તે પ્રમાણે કરવાનું અમે લખ્યું છે છતાં કેમ કબુલ કરતા નથી? તેઓ કાર્યદશામાંથી કારણદશામાં જઈને પ્રતિજ્ઞા કરાવવા ધારે છે તે હું જ છે. નયસારના મુદ્દા ઉપર તેઓએ આકાલ ને પાઠ આગળ કરી અનાદિથી દરેક તીર્થકરે નયસારની માફક પરોપકારી જ હોય છે એમ સ્પષ્ટપણે જણાવ્યું પણ તેવપુરવહુ માનિન એ વિગેરેથી પકડાયા પછી જ તેઓ કારણદશામાં ચાલ્યા ગયા અને ખોટી રીતે છટકી જવા માગ્યું, માટે કાં તે નયસારની માફક અનાદિથી પરોપકારિતા સાબીત કરવી કાં તે શાસ્ત્ર અને આચાર્યદેવશ્રીની આશાતના કર્યાનું પ્રાયશ્ચિત લેવું.
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy