________________
૧૮૪
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી વિકલ્પ રૂપો સ્તની
૫.૫. ભવિ. अङ्क्तास्मि अङ्क्तास्वः अवतास्मः | अङक्ष्यामि अङक्ष्यावः अङक्ष्यामः अङ्क्तासि अङ्क्तास्थः अङ्क्तास्थ अङक्ष्यसि अङक्ष्यथः अङक्ष्यय अङ्क्ता अफ्तारौ अङ्क्तारः । अङक्ष्यति अङक्ष्यतः अडंक्ष्यन्ति ક્રિયાતિપસ્યર્થ
વિદ્ આ. ૫. પરીક્ષા आक्ष्यम् अझ्याव आक्ष्याम विदाञ्चक्रे विदाञ्चकृवहे विदाञ्चकृमहे .. आक्ष्यः आक्ष्यतम् आक्ष्यत | विदाञ्चकृषे , विदाक्राथे विदाञ्चकृढ्वे आक्ष्यत् आक्ष्यताम् आक्ष्यन् | विदाञ्चक्रे विदाञ्चक्राते विदाञ्चक्रिरे
આચાર્યશ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્વજ્ઞાનશાળા ઝવેરીવાડ, પટણીની ખડકી, અમદાવાદ-૧.
- પ્રેરક :પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજા (ડહેલાવાળા) પાઠશાળા દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ.. . લગભગ પચાસ વર્ષથી ચાલતી સંસ્થા.... પૂજ્ય સાધુ સાધ્વીજી મહારાજ સાહેબો તેમજ મુમુક્ષુઓને વિદ્વાન પંડિતો દ્વારા અભ્યાસ કરાવતી દિનભર ચાલતી સંસ્થા.... અદ્ભુત જ્ઞાનભંડાર જેમાં હસ્તલિખિત પ્રતો, તથા ચરિત્રોની પ્રતો,
આગમો અને પુસ્તકોનો ખજાનો. ચતુર્વિધ સંઘ જેનો લાભ લે છે. v પુસ્તક પ્રકાશન તથા વૈયાવચ્ચ આદિ અનેકવિધ પ્રવૃત્તિઓ.
અત્યારે સંસ્થામાં વિવિધ સમુદાયના આશરે શતાધિક સાધ્વીજી મ. સાહેબો અભ્યાસ કરે છે. પૂ. સાધુ સાધ્વીજી મ.સા. માટે ઝવેરીપાર્ક, સાબરમતી, પાલડીમાં પણ ઉપરોક્ત નામે જ્ઞાનની પરબ હાલ ચાલુ જ છે.