________________
(ઉપજાતિ છન્દ)
यथा विधुः षोडशभिः कलाभिः संपूर्णतामेत्य जगत् पुनीते । ग्रन्थस्तथा षोडशभिः प्रकाशैरयं समत्रैः शिवमातनोतु ॥ ४ ॥ જેમ ચંદ્ર સોળ કળાઓવાળો બનીને પુરબહારમાં ખીલે છે અને સૃષ્ટિને આનંદથી ભરી દે છે, એ રીતે સોળ વિભાગોમાં વિભક્ત આ ગ્રંથ પણ સર્વનું કલ્યાણ કરનારો બને.
(ઇન્દ્રવજા છન્દ)
यावज्जगत्येष सहस्रभानुः पीयूषभानुश्च सदोदयेते ।
तावत्सतामेतदपि प्रमोदं ज्योति, स्फुरद्वाङ्मयमातनोतु ॥ ५ ॥ જ્યાં સુધી આ વિશ્વમાં સૂર્ય અને ચંદ્ર ઉદિત થાય છે, ત્યાં સુધી આ પ્રકાશવંત શાસ્ત્રજ્યોતિ (શાન્તસુધારસ) સત્પુરુષોને પ્રસાદ-પ્રસન્નતા આપતો રહેશે અને મનઃસ્થિરતાનો માર્ગ બતાવતો રહેશે.
સંપૂર્ણ.
૩૪૦
શાન્તસુધારસ : ભાગ ૩