SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૪] અધ્યયન ક અસંસ્કૃત [ “ સંધાય નહિ એવું ''] જીવિત સંધાય એવું નથી, માટે પ્રમાદ કરશે નહિ. જરા પ્રસ્ત થયેલાને માટે કે શરણ નથી. પ્રમાદી, હિંસક, અસંયમી છે કે (શરણુ) જશે, એ વિચારે. ૧ જે મનુ, કુમતિ ગ્રહણ કરીને પાપકર્મો વડે ધનનું ઉપાર્જન કરે છે તેઓ (અશુભ અનુભાથી) પ્રવર્તિત થયેલા હે એ ધનને (અહીં જ) ત્યાગ કરી, વેરથી બંધાઈને નરકમાં જાય છે, એ જુએ.૩ ૨ ખાતરના દ્વાર આગળ પકડાયેલો પાપકારી ચોર પિતાના ૧. મળમાં અસંવર્ગે (સ. અવંત) શબ્દ છે. ટીકાકારો એને અર્થ અસંસ્કરણીય '– સંધાય નહિ એવું' કરે છે. છે૨. મૂળમાં મહું જાય એ પાઠ છે. ચૂર્ણિકાર (પત્ર ૧૧૦) અને અને શાંતિરિએ (પત્ર ૨૦૬) માર્ચ થાય એવું પાઠાન્તર પણ નોંધ્યું છે, અને ત્યાં ગમય ને અર્થ ગમત-કુમત, નાસ્તિકાદિમત” એ આપે છે ૩. યાકેબીની વાચનામાં પાસપાિ નરે (મેહદિ પાશ વડે પ્રવર્તમાન થયેલા મનુષ્ય) એવો પાઠ છે. નેમિચંદ્ર એ પાઠ સ્વીકાર્યો છે પણ ચૂર્ણિકાર અને શાન્તિસૂરિએ જ્ઞાન વયાિ નરે એમ શબદો છૂટા પાડ્યા છે ઘર ને અર્થ તેમણે “ જુઓ ' (સં. વર) એ કર્યો છે. એને અનુસરીને અહોં અનુવાદ કર્યો છે. યાકેબીની વાચનામાં ઘાસપત્તિ એ આ શબ્દ નરેનું વિશેષણ બને છે. असंखयं जीविय मा पमोयए जरोवणीयस्य हु नत्थि ताणं । एवं वियाणाहि जणे पमत्ते कण्णु विहिंसा अजया गहिन्ति १ जे पावकम्मे हि धणं मणूसा समाययन्ती अमई गहाय । पहाय ते पासपयट्टिए नरे वेराणुबद्धा नरयं उवेन्ति २ तेणे जहा सन्धिमुहे गहीए सकम्मुणा किच्चइ पावकारी । एवं पया पेच्च इहं च लोए कडाण कम्माण न मुक्ख अस्थि ३
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy