SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ગ્ પરીષહ [‘સહન કરવાનાં વિ’] હે આયુષ્મન્ ! મેં (સુધર્માસ્વામીએ) સાંભળ્યું હતું. તે ભગ વાને ( મહાવીરસ્વામીએ) આ પ્રમાણે કહ્યું હતું. એમાં બાવીસ પરીષહેા-વિજ્ઞો શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે વર્ણવ્યાં છે, જે સાંભળીને, જાણીને, જીતીને તથા પરાજિત કરીને ભિક્ષાચર્યામાં ભ્રમણ કરતા ભિક્ષુ (પરીષહાથી) સ્પર્શાવા છતાં હણાતા નથી (સંયમથી ભ્રષ્ટ થતા નથી). શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે વર્ણ વેલા એ બાવીસ પરીપહેા કયા, જે સાંભળીને, જાણીને, જીતીને તથા પજિત કરીને ભિક્ષાચર્યામાં પરિભ્રમણ કરતા ભિક્ષુ ( પરીષહેાથી ) સ્પર્શાવા છતાં હણાતા નથી (સંયમથી ભ્રષ્ટ થતો નથી)? શ્રમણ ભગવાન કાઢ્યપ મહાવીરે આ માવીસ પરીષહે વર્ણવ્યા છે, જે સાંભળીને, જાણીને, જીતીને તથા પજિત કરીને सुयं मे आउस तेणं भगवया एवमक्वायं । इह खलु बावीसं परीसहा समणेण भगव्या महावीरेण कासवेणं पवेइया, जे भिक्खू सोचा नवा जिचा अभिभूय भिक्खायरियाए परिव्वयन्तो पुट्ठो नो विष्णेज्जा । कयरे' खलु ते बावीस परीसहा समणेण भगवया महावीरेण कासवेणं पवेड्या, जे भिक्खू सुच्चा नचा जिच्चा अभिभूय भिक्खायरियाए परिव्वयन्तो पुट्ठो नो विज्जा ॥ इमे खलु ते बावीसं परीसहा समणेण भगवया महावीरेणं कासवेणं पवेइया, जे भिक्खू सुच्चा नच्चा जिच्चा अभिभूय भिक्खायरियाए ? ' તે ૩. શા૦ ૫ ૨ નિયૈજ્ઞા. શ૦।
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy