SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ [ ઉત્તરાધ્યયન સૂત્ર ગમે તે સાંભળતાં સાંભળતાં જે કાળજી વિના પડિલેહણા કરે છે અને ગુરુનું નિત્ય અપમાન કરે છે તે પાપશ્રમણ કહેવાય છે. ૧૦ જે કપટી, ખાલકણા, અહંકારી, લાભી, અસંયમી, અસ વિભાગી ( ખીજ સાથે વહેંચીને નહિં ખાનાર ), તથા પ્રીતિ વિનાના હાય છે તે પાપશ્રમણ કહેવાય છે. ૧૧ અધમી, આપ્ત પ્રજ્ઞાના ઘાત કરનારર જે વિવાદ વધારે છે તથા વિરાધ અને કલહમાં રક્ત રહે છે તે પાપશ્રમણ કહેવાય છે. ૧૨ અસ્થિર અને કચકચ અવાજ કરતાં આસન ઉપર ગમે તેમ ૧. ડૉ. યાકામીની વાચનામાં અહીં ચિત્ત છે, જ્યારે શાન્તિસૂરિ અને મિચન્દ્રમાં ક્ષત્રિયત્ત છે. ૫. હરગાવિન્દ્વન્દ્વાસના પ્રાકૃત કાશમાં અત્રિયન્નેના સબંધ સંસ્કૃત પ્રીત્તિ સાથે જોડવામાં આવ્યેા છે, જ્યારે ઋષિયત્તેને દેશ્ય શબ્દ કહ્યો છે; જો કે પ્રાચીન લિપિમાં મૈં મૈં બદલે ૬ વચાવાથી અનિયતેનું વિચત્તે થયું હોય એવા પૂરા સંભવ છે. "6 ૨. ડૉ. યાાર્થીની વાચનામાં અને નેમિચન્દ્રમાં સત્તવન્નન્હા ( સ આત્તત્રજ્ઞાા ) પાઠ છે. નેમિચન્દ્રે એને અથ આમ કર્યો છે: પેાતાની અથવા અન્યની આસ અર્થાત્ હિતકારી યુદ્ધને કુતર્કદ્રારા ધાત કરનાર. શાન્તિરએ અત્તવન્દ્વા ( સ. બ્રાહ્મપ્રન્ના ) પાઠ લીધેા છે, અને · આત્મવિષયક પ્રશ્નોના અવળા પ્રતિપ્રશ્નો પૂછીને શ્વાત કરનાર' એવા તેને અપ આપ્યા છે. જો કે શાન્તિસૂરિએ પણ અત્તપન્નTMા એ પાઠાન્તર તથા એના ઉપર્યંત અથ નાખ્યાં છે. ( पडिले पत्ते से किंचि हु निसमिचा | गुरु पारिभावए निचं पावसमणे ति बुचई बहुमाई ये मुहरी थद्धे लुद्धे अणिम् । संविभागी अवियते पावसमणेत्ति चई विवादं च उदीरेइ अहम्मे अत्तपन्ना | goat कलहे रते पावसमणे ति बुचाई अथिरासणे कुकुइए जत्थ तत्थ निसीयई । आसणम्मि आणउत्ते पावसमणे ति दुबई ૨. વસુધરે. સા૦ | १० ११ A १२ १३
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy