SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫૦ વામાં ઉપયોગી વીર્યને લીધે. ભેગી=ભેગે ભેગવનાર આતમ ઉપગી=આત્મામાં ઉપયેગવંત આત્માના વિકાસના પ્રયત્નમાં લીન. અ-ગી=મનઃ વચન કાયાના રોગો રહિત. ચૌદમે ગુણ સ્થાનકે રહેલા છે. અને સિદ્ધ પરમાત્મા. ] મૈથુનપૂર્વક વિષયસુખ ભોગવવામાં ઉપયોગી વયને લીધે જેમ કોઈ પણ જીવ ભોગો ભેગવનાર–ભેગી–બને છે, તે જ પ્રમાણે મનઃ વચનઃ કાયાઃ મારફત પ્રવર્તતા આત્માના બળ-વીર્યને લીધે આત્મા ભગી એટલે સંસારી થયો છે. સંસારમાં ભ્રમણ કરે છે, અને સંસારમાં સંસારના સુખ દુખોને ભોગવનાર ભોકતા થયો છે. છે પરંતુ જ્યારે એ જ આત્મા શૂરાતન લાવીને, પિતાના આત્માના ઉપગમાં તલ્લીન થાય છે, ત્યારે તે અગી થઈ જાય છે. શૈલેશીકરણરથ બની સિદ્ધ પરમાત્મા બને છે. વિરોધનું સ્પષ્ટીકરણ આત્મા ઉપયોગી હોય તો યોગી થાય, પણ અ-ગી શી રીતે થાય ? એ વિરોધ આવે છે. અયોગી થાય છે, એટલે મન વચન કાયાના યોગો રહિત થાય છે. તથા અગી થતાં પહેલાં આત્મા યોગી હતું, તે ભેગી કેમ થાય ? એ પણ બીજો વિરોધ છે. પરંતુ, ગીઅનઃ વચન કાયાની પ્રવૃત્તિ રૂ૫ ભેગોને લીધે યેગી થાય
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy