________________
૨૧૮
દષ્ટિથી મને નુકશાન થયું છે, પણ પારમાર્થિક દૃષ્ટિએ મોટામાં મોટો ફાયદો એ થયે છે, કે મારા અંતર ચક્ષુઓ ખુલવાનો પ્રસંગ મને આવી મળે છે. દેતાં દાન સંવત્સરી, રે
સહ લહે વંછિત–પોષ, મન સેવક વંછિત નવિ લહે. રે તે સેવકનો દોષ.
મન. ૯ [ વંછિત-ઈચ્છિતમાં વધારે ]
અરે ! પ્રભો ! આપે સાંવત્સરિક–એક વર્ષ સુધી-વાર્ષિક દાન આપ્યું, ત્યારે દરેક લેકે મનમાની વસ્તુઓ પૂરતી રીતે પામ્યા છે. ત્યારે, હું તો તમારે સેવિકા છતાં, મનના માન્યા એવા તમને હું મેળવી શકતી જ નથી. તો શું મારે સેવકને જ તેમાં કાંઈ દેષ હશે કે કે આપની ઉદારતાને દોષ હશે?
વિરેધને પરિહાર વાર્ષિક દાન વખતે હું આપની પાસેથી મન માન્યું-દુન્યવી ધન મેળવી શકી નથી. પરંતુ આત્મિક ધન-મનમાન્યા પ્રમાણે ઠેઠ મેક્ષમાં લઈ જઈ શકે તેટલી હદ સુધીનું આપની તરફથી પામી શકી છું. અને તેથી મને આપની સેવાને અપૂર્વ લાભ મળે છે. માટે હું સાચી સેવિકા–પ્રેમિકા છું. આપ સાચા દાનેશ્વરી માલિક છો.૯ સખી કહે-“એ શામળા” રે
હું કહું-“લક્ષણ–સેત.” મન.