SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ સામર્થ્ય યોગ ૮મા અપૂર્વકરણ ગુણસ્થાનકથી પ્રાપ્ત થાય છે, તેના બે ભેદ છે – ધર્મસન્યાસ સામર્થ્યાગઃ અને ચગસન્યાસ સામર્થ્યાગ પહેલો ભેદઃ આઠમા ગુણ સ્થાનકથી શરૂ થાય છે. અને બીજોઃ ૧૩માં ગુણસ્થાનકના અંતથી ચૌદમાના અંત સુધી હોય છે. ધર્મ સન્યાસ એટલે ૭ મા ગુણઠાણા સુધી કરવાના ધાર્મિક ક્રિયા-અનુષ્ઠાનનો ત્યાગ. કેમકે પછી આઠમે ગુણસ્થાનકે ઉપશમ કે ક્ષપક એ બેમાંથી કોઈપણ એક શ્રેણિ માંડવાની પૂર્વ તૈયારી કરવાની હોય છે. તેથી બીજા અનુઠાને કરવાના નથી હોતા. યોગસન્યાસ-ગનિરોધ-મન વચન કાયાના યોગોને ત્યાગ કરવાની શરૂઆત, ૧૩માં ગુણસ્થાનકના અંતથી થાય છે. ૧ ગાવંચક વેગ ૧ ઈચ્છા વેગ ૨ ક્રિયા અવંચક ગ ર શાસ્ત્રી મેગ ૩ ફળ અવંચક વેગ ૩ સામર્થ્ય યોગ આ બનેય રીતે આત્માનો વિકાસ થાય છે. જુદા જુદા જીવોની અપેક્ષાએ આ બન્નેય માર્ગની મુખ્યતાએ આત્મવિકાસ થાય છે. એક રીતમાં બીજીને અને બીજીમાં પહેલી રીતનો સમાવેશ થાય છે. કઈ જીવ ગુરુ મહારાજની મદદથી સફળ ધર્માનુષ્ઠાને
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy