SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ પડેલા ગચ્છે! જોતાં ૩. જુદા જુદા તત્ત્વાની વાત કરતાં ન શરમાતા કેટલાક લોકોને જોતાં, ૪ પેટ ભરવા રૂપ પેાતાના ધર્મના કામેા કરનારાઆને જોતાં,ચૌ દમા જિનેશ્વર દેવની સેવા કેટલી મુશ્કેલ છે? તે સમજાશે, જો ચૌદમા જિનેશ્વર દેવની સેવા કરવી મુશ્કેલીથી ભરેલી ન હેાત, તા મતિભ્રમના ઢાષથી જુદા જુદા ગચ્છે। નીકળવાના પ્રસગજ જગતમાં ઉભા ન થાત, તથા જુદા જુદા દર્શનકારી જુદી જુદી તત્ત્વની વ્યત્રસ્થા જણાવે છે, તે પણ ન જણાવત. કાઇ એક તત્ત્વ કહે છે, કાઈ ખેતત્ત્વ કહે છે, કાઇ સાત કહે છે, અને કાઇ સાળ કહે છે. એ વિગેરે ન હેાત. કેટલાક સંસાર વ્યવહાર છેાડીને ત્યાગી થઇ જવા છતાં, છેવટે પેટ ભરવામાં અને માનપાન મેળવવામાં ફસાઇ જાય છે, દુન્યવી રંગરાગ તરફ ખેંચાઈ જાય છે. આ બધું સાબિત કરે છે, કે—પરમાત્માની સેવા ધણી કઠણ છે. નહીંતર, પરમાત્માની સેવા કરવાના ઉદ્દેશથી સંસાર-વ્યવહારમાંથી કુટુબ કખીલો છેડીને નીકળી જનારાએ તરફથી આવા પરિણામ ·મ આવે ? ખરી વાત એ છે, કે સેવાના-આત્મ-વિકાસ તરફના રસ્તા ઘણા કઠણ છે. કાઈક વિરલા જ તેને પાર પામી શકે છે. પ્રમત્તભાવમાં રહેલાઆને મેાહ પછાડે છે. ૩ “વચન-નિરપેક્ષ-વ્યવહાર નુડા” કહ્યો. વચન--સાપેક્ષ વ્યવહાર સાથેા.”
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy