SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા બરાબર છે. નિશ્ચયનયની પારમાર્થિકતા જે રીતે અને જે જાતના સાધકો માટે છે, તેને અ૫લાપ કરી શકાય નહીં, કર જોઈએ નહીં. પરંતુ, જેન શાસનના વ્યવહારને ઉડાવવા માટે જ તેની પારમાર્થિક્તા એકાંતથી આગળ કરવામાં આવે, તે તે પ્રવૃત્તિ જેન દર્શનના મૂળમાં સ્પષ્ટ રીતે જ ઘા કરનાર છે. વિશેષ ખુબી તે એ છે, પછી બાકીજ શું રહે છે. એક તો વાંદરે હેય, ને દારૂ પીધે, અને પછી વીંછી કરડે, તેના કુદકામાં કાંઈ ખામી રહે ? આવી સ્થિતિ બાળ છવાની પણ થાય, તેમાં નવાઈ શી ? અન્ય દર્શનીયની-ગીતા ગ્રન્થમાં પણ કહ્યું છે, કે– __ अज्ञानां बुद्धि-भेदं न जनयेत. બાળ જીવની બુદ્ધિને ચુંથવી નહીં.” એક સમાજ શાસ્ત્ર વિદ્વાને સરસ જ કહ્યું છે, કે-'નિઃસ્વાથી મહાપુરુષોએ જગતના હિતને માટે જાણેલા ઉત્તમ સિદ્ધાંત અને તેના ઉપદેશને અમલ એકા એક થઈ શકતો નથી. કેમકે-દરેક તેના રહસ્યો સમજી શકતા નથી હોતા. પરંતુ તેને આચારના રૂપમાં ગોઠવવા પડે છે, અને પછી તેને લેક જીવનમાં રૂઢ કરવા પડે છે, અને એક જ વસ્તુ જુદા જુદા આકારમાં રૂઢ થાય છે, તે રૂઢિ અનુસાર વતીને લેકા તેનો લાભ ઉઠાવે છે. અને એ રીતે પરંપરાએ મહાપુરુષોના હિત માર્ગનું જ આલંબન લે છે, અને તેના સિદ્ધાંતોને જ યથાશક અમલ કરતા હોય છે. સદ્દવિચારેને જીવનમાં ઉતારવા માટે રૂઢિ વિના બીજો ઉપાય જ નથી.” પરંતુ, આજના જડવાદી જીવન તો આ પણ પ્રજાના જીવનમાં ઉતારવા માટે– આધ્યાત્મિક પાયા ઉપર રચાયેલી રૂઢિઓને કુરૂઢિઓ કહીને ખસેડવાનું અને જડવાદના પાયા ઉપર રચાયેલી કુરૂઢિઓને જીવનમાં ઘાલી દેવાનું કામ આજ હિંદમાં મોટા પાયા
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy