________________
૧૬
વ ). શr: પુનિ અઠ્ઠાઇ (સમાહાર ઠંધ) થતોજુદ અનાજ ઘઉં વાપુરાદું વસ્યા તા (બ. વી.) જેના ઉત્તમ બુરજ, દરવાજા અને બજાર નાશ પામ્યાં છે તે. કાનિચણા-આ વાનરને દેશવટો આપ; નિષ્ણનું પ્રેરક કર્મણિ આજ્ઞાર્થ ૩ . એ. વ. વિષયનું ઇચ્છાદર્શક નામ: બોલવાની ઈચ્છા. મer fહન અજા -મહારાજના હિતની બાબતમાં. અંહ
નો અર્થ અહીં “બાબત'માં થાય છે.
કરવામ-વર્ગ. ૨ નું કર્મણિ આજ્ઞાથે ૩ પુ. એ. વ બોલે. તેનું શ્રેય–તે વધારે સારું, પ્રકાશનું તુલના દર્શકરૂપ, નપું. પ્રથમ એ. વ. ચોથો . પ્રથમ બવ. (અમે) સાંભળનારા (છીએ). શા-સર્વ પ્રકારે. અથાગત-કચ્છ નાનું કર્મણિ, ભૂ. 5. આવ્યા છે. વિપિરચા-વિરત્તિ – અવળી સમજણ; દૂષિત સમજણ. સત્તાન વયોગ - સીતાના અપહરણથી કયો દેષ થાય? બિભીષણ જવાબ આપે છેઃ શાચ-અધમ “અને '; એટલે કે સીતાનું અપહરણ કર્યું તેથી કરીને આપણા સ્વાર્થની હાનિને દેષ થવાનો, કારણ કે આખાય રાક્ષસકુલને એથી સંહાર થવાને; એટલું જ નહિ પણ “અધર્મ' પણ થવાને, એટલે કે ઉચ્ચ નીતિનિયમની અને પારલૌકિક ફળ આપનાર ધર્મની દૃષ્ટિએ એ “અધર્મ' પણ છે. “જ' શબ્દથી તારું વચન કાંઈક બાકી છે એમ રાવણ કહે છે. ચારે તા (સહ. બ. વી.) રાષ-બાકી; અવશેષવાળું. પૂણે-સંતાડે છે; પદ ગ. ૧, ઉભય નું આત્મને. વી. ૨ પુ. એ. વ. બાળક
fuત શા-તને મારા જીવના સોગન છે. આ ઉપરથી નામધાતુ પતિનું કર્મ. ભૂ. કૃઃ (શીવન): બાપા હંમેશાં બહુ વચનમાં વપરાય છે. ચા-અર્ મ. ૨, વિધ્યર્થ ૨ પુ. એ. વ.