________________
૩૩૦ ન નઅપાયેલા અને ઈચ્છાયેલાથી (ષનું કર્મ. ભૂક પs) અથવા આપેલા દાનથી અને કરેલા યજ્ઞથી (વનું કમ. “. . ૪).
સના મતિ-આર્યજનને ઉચિત નહિ એવી બુદ્ધિ. ગદ્યભાગઃ પાઠ ૯ઃ અનાર્થ ઉપર નોંધ જુઓ.
વચનાન-સુખરૂપ ગમન માટે તથા દુઃખ અને વિઘના નિવારણ માટે જતી વખતે કરવામાં આવતી આશિષની ક્રિયાઓ. શ્રીફળ, કંકુ, અક્ષત વગેરે સહિત મંત્ર સાથે એ ક્રિયા કરવામાં આવે છે. રાત+નાનિ (=ાનાનિ)
સનાતન ઘ રના (= જીત્તન (પ્રત્યય); હમેશને ધર્મ, શાશ્વત ધર્મ. ઇ ધાતુ ઉપરથી ઘા સમાજને ટકાવી રાખનાર અનાદિ કાળના અફર ધર્મો (આચારના નિયમે); આ સનાતન ધર્મ કહેવાય છે.
પાઠ : ૨ : –આ સરોવરને કાંઠે કિષ્કિન્ધા આવેલું છે, તે સવરને કાઠિ રામે વાલિને વધ કર્યો હતે; અને સુગ્રીવને ગાદી ઉપર બેસાડી વાનરેને સાથે મેળવી રાવણ સામે યુદ્ધની યોજના કરી હતી.
ફાઇટ-લીલું ઘાસનું મેદાન.
વપરા- પાનિ થઈ ર (બ. વી.) જેને છ પગ છે તે; ભમરે.
દિને- શિમર ૪ (બ. વી.) જેના નામમાં બે રેફ (૨-કાર) છે; “ભ્રમર' એમાં બે રકાર છે તેથી તે દિર કહેવાય છે. - ઘવાશ અક્ષિ પર ક્ષિ થઈ ર (બ. વી.) ગાયની. અખિ જેવું લંબગોળાકાર આકારનું નાનું જાળિયું.
-