SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ : ૪: 342834 (CAUSAL) સાદા રૂપમાં સામાન્ય રીતે “આ માણસ કામ કરે છે': અર્થ ના જ પતિ એમ હોય છે, ત્યારે પ્રેરકમાં “આ માણસ પાસે તે કામ કરાવે છે” (ર) વવ વ તતિા એ પ્રમાણે પ્રયોગ કરવામાં આવે છે. ઉપરના વાકષ ઉપરથી સમજાશે કે પ્રેરકમાં સાદા વાક્યના ક્તને તૃતીયા વિભક્તિમાં મૂકવામાં આવે છે, કમ એમનું એમ રહે છે અને સાદા સકર્મક ક્રિયાપદના રૂપને પ્રેરક રૂપમાં ફેરવવામાં આવે છે. સાદા રૂપનાં પ્રેરક રૂપે આ પ્રમાણે કરવામાં આવે છે? 1 d. करोति-कारयति, गम्-गमयति, बुध-बोधयति વગેરે. આ રૂપની રચનાની વિશેષ ચર્ચા Kale's Sanskrit Grammar $-599–612 સુધીમાં કરવામાં આવી છે, તે ઉપરાંત K. S. Trivedi : સંતરિક (તો વિના) પાઠ : રમાં પણ કરવામાં આવી છે. સામાન્ય રીતે S. S. C. ના પેપરમાં * Rewrite as directed '1994 12: (i) Correct; (ü) Change the voice; (iii) Change into causal it પૂછવામાં આવે છે. તેને માટે આ ભાગ ઉમેરવામાં આવ્યો છે. અકર્મક ક્રિયાપદવાળા વાક્યમાં કર્તાને કર્મ બનાવીને બીજે પ્રેરક કર્તા ઉમેરવામાં આવે છે અને પ્રેરક ક્રિયાપદ મૂકવામાં આવે છે. દા. ત. પણ જતિ (રામ જાય છે–સાદું રૂ૫) : વર્ષ કામતિ (કૃષ્ણ રામને જવા પ્રેરે છે–પ્રેરકરૂપ). બે કર્મવાળાં ક્રિયાપદનાં વાક્યોનું પ્રેરક બનાવતાં ગૌણ કમને ર્તામાં ફેરવી નાખવામાં આવે છે અને ક્રિયાપદનું પ્રેરક પ મૂકવામાં આવે છે.
SR No.006001
Book TitleMargdarshini
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherGautam Prakashan
Publication Year1958
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy