________________
૨૬૧
૭. દાચ, તાત્ય વગેરે.
VIII. તુલનાદર્શક અને શ્રેષતાદર્શક માટે મંદિરાન્તઃપ્રવેશિકામાં આપેલે આખેય પાઠ જોઈ જ; તે ઉપરાંત સંખ્યાવાચક શબ્દોને પણ આખો પાઠ જોઈ જો. તેનાથી કેટલીક મદદ સારી રીતે મળશે. ૧૦મા ધોરણમાં એ પાઠ તમે શીખેલા છે એટલે પુનરાવર્તન કરવાથી તમને ઠીક ફાયદો થશે.
આ ઉપરાંત પ્રત્યે ઉમેરીને શબ્દો બનાવાય છે તે સંબંધી માર્ગદર્શિની'માં ઠેરઠેર વિદ્યાર્થીનું ધ્યાન દોરેલું છે.
LIX. પ્રયોગ સંબંધે વિગતવાર પરિશિષ્ટ આપવામાં આવેલું છે. ચા, ની (બે કર્મ લેતા શબ્દો), ઝ, થ, વિ+વિ (પ્રેરક),
૨, કિમ, અઢ, ગીર, વિકૃત, વિષ્ણુ, વિના, પુના, જ વિ, વન, કથા યથા–સા તથા, ચણા-તા, હવા, , . સાર્ધ મમ્, સમી, હ, ધિ, ચા, કરિ વગેરે. 1. પાઠમાં આ પ્રયોગો આવતાં તે તે સ્થળે માર્ગદર્શિનીમાં તે વિષે ધ્યાન ખેંચેલું છે. | X. રૂપે ઓળખવા માટે, પાઠમાં આવતાં મુશ્કેલ રૂપે “સ્વાધ્યાય માં દરેક પાઠને છે. તારવવામાં આવ્યાં છે. તેને માટે પણ એક પરિશિષ્ટ બનાવવામાં આવ્યું છે. | XI સમાસ ફંદ, લખાણ , દિg, squતપુર,
પાય, અથીરાવ, બહુ કાલિ, સાણ, - નિત્ય, ggg વગેરે. બધા ઉપયોગી સમાસને વિગ્રહ માર્ગદર્શિ નીમાં આપવામાં આવેલ છે. અને તેને માટે પરિશિષ્ટ જુદું તારવીને આપવામાં આવ્યું છે.
XII. સતિ સમી અને અનાદરાર્થ પછીની વાક્યોજના વિદ્યાર્થી એ સારી રીતે ધ્યાનમાં રાખવી.