________________
થયું કે પાંડવે જે કાર્ય કરવા માગતા હતા તે તેમના પરાક્ષ મિત્ર ચિત્રસેને કરી દીધું. પરંતુ ભીમસેનના આ શબ્દો યુધિષ્ઠિરને રમ્યા નહિ. એમણે જણાવ્યું કે દુર્યોધન અને કૌર તેમના કુળના જ છે. કુળમાં ભાઈભાંડુઓને અંદરને કજિયો હેાય; છતાં પણ બહારના શત્રુનું આક્રમણ થાય ત્યારે એ કજિયો ધ્યાનમાં ન રાખી, ભેગા થઈને શત્રનો સામને કર જોઈએએ સાચો ધર્મ છે. આ રીતે “સે કૌરવો અને પાંચ પાંડવો એમ એકસો ને પાંચ અમે છીએ –એમ યુધિષ્ઠિર જણાવે છે. અને ચિત્રસેન પાસેથી દુર્યોધનને છોડાવવા પાંડવોને સજ્જ થવા જણાવે છે. અર્જુન આગળ આવે છે અને ગંધ સાથે યુદ્ધ કરે છે, ચિત્રસેનની ગદા ભાંગી જતાં અને ગંધને યુદ્ધમાં હણાતા જોઈને, ચિત્રસેન અર્જુનને કહે છે: “હું તમારે યુદ્ધમાં મિત્ર છું.' અર્જુન પછીથી ચિત્રસેન પાસેથી દુર્યોધનને છોડાવે છે અને પોતે પકડેલા ગંધને તે છોડી દે છે. યુધિષ્ઠિરને સંતોષ થાય છે કે દુર્યોધનને છોડાવવાથી પિતાના કુલનું રક્ષણ થયું અને દુર્યોધનને જણાવે છે કે “ભાઈ, તું આવું સાહસ ફરી કરીશ નહિ; કારણ કે સાહસના કરનારાઓ કદી સુખ મેળવતા નથી.”
૨. અન્વય ઃ () માન, વળે માથે લૈ અરે, धार्तराष्ट्रस्य पश्यतः, सर्वा चमूः संप्राद्रवत् ।
મદાંચ કા (ક.) સંશોધકહે મહારાજ માતા જ ર (બ. વી.) માથા–જેને રથ મોટો છે તે. નું કર્મ. ભૂત કૃ અન્ન નું સપ્તમી એ. વ. પુ. મજે-ભાગી ગયો, નાસી ગયે (સતિ સપ્તમીને પ્રયોગ). ધૃતરાય અપર્ચ પુખ પાર્તિા સરા-ધૂતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનના જેવા (ઉતકરા નું વર્ત. કૃ થતુ નું ષષ્ઠી એ. વ. પું.) છતાં (અનાદરાશે ષષ્ઠીને પ્રયોગ). તf sqસમસ્ત સેના. સંદ્રિય-રંજ ગ ૧, પરસ્મ. હ્યસ્તન ભુ. કા. ૩ પુ. એ. વ. નાસી ગઈ
૧૦