________________
સત્યાતિજ્ઞા સારા
[સાચી પ્રતિજ્ઞાવાળા રામ] પ્રાસ્તાવિક : આ પાઠ રામાયણના અયોધ્યાકાંડના ૨૧માં સર્ગમાંથી લેવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત આપણા સંસ્કાર, આચાર, અને સંસ્કૃતિનાં દ્યોતક મહાકાવ્યો છે. આ પાઠમાં લક્ષ્મણ રામને વનમાં ન જવા સમજાવે છે અને વિપરીત બુદ્ધિવાળા પિતાના વચનનું પાલન ન કરવા સમજાવે છે. કૌસલ્યા રામને પિતાની પાસે રહેવા માટે સમજાવે છે; પરંતુ રામ તે બધાના ઇનકાર કરે છે અને પિતાની પ્રતિજ્ઞા પાળવી તથા પિતાના વચનનું કોઈ પણ હિસાબે પાલન કરવું તેમાં જ સાચી આર્યભાવના રહેલી છે તે બતાવે છે, અને એ જ સનાતન ધર્મ છે એમ જણાવે છે.
. ૨૭ ૨. અન્વયે : વિદ્યાનો મનાતા તi a સરકાર હીઃ દમણ: વારા
-વિ+જુ બ. ૧, પરમૈ. વર્ત. . સ્ત્રી. દ્વિતીયા એ. વ. વિલાપ કરતાં રામમાતા–રામની માતા. સવાર- તે કાન રામ (વૃ. ત ) તે કાળને યોગ્ય; કારણ કે રામના વિમન લીધે કૌસલ્યા ઉપર દુઃખ આવી પડયું હતું. તેથી તે દુઃખનું નિવારણ કરી શકાય એ પ્રમ ણે ક–જવર નપું. પ્રથમા એ. વ. વચન તીન-અસહાય બનેલ.