SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ રામ સુખ અને નીતિને વધારે થઈ લોક આનંદ પામ્યા. શ્રી રામચંદ્ર દશ અશ્વમેધ કરી અક્ષય કીતિ પ્રાપ્ત કરી અને દીર્ધાયુષ ભેગવી તેઓ વૈકુંઠમાં ગયા. ઉત્તરકારડ વાલ્મીકિનું મૂળ રામાયણ આટલેથી પૂરું થાય છે. રાજા તરીકેની રામચંદ્રની હકીકત ઉત્તરકાડ નામે રામાયણના છેલ્લા પ્રકરણમાં આવે છે, પણ તે આખો કાંડ પ્રક્ષિપ્ત છે એ વિદ્વાનને મત છે. તે પણ એની પ્રસિદ્ધિને લીધે એ ભાગ પ્રમાણે રામના જીવનની હકીક્ત અહીં આપી છે. ૨. આગળ જતાં સીતાને ગર્ભ રહ્યો ત્યારે કુટુંબમાં ઘણે આનંદ થયે. એક દિવસ સીતાએ રામને આ પ્રસંગ નિમિતે ગંગાતીર પર રહેનારા બ્રાહ્મણોને વચ્ચે ભેટ કરવાની ઈચ્છા દર્શાવી. રામ તરત જ એને મેકલવાની વ્યવસ્થા કરવાનું વચન આપી રાજસભામાં ગયા. સભામાં એક દાંત નગરચર્ચા કરી તરત જ આવ્યો હતું. લોકે પિતાને વિષે શું બોલે છે એ વિષે રામે તેને સહજ પ્રશ્ન પૂછયો. તે હાથ જોડી બે કે, “લેકે એમનાં પરાક્રમનાં ઘણાં વખાણ કરતા હતા. સમુદ્ર પર સેતુ બાંધવાનું એમનું કાર્ય, રાવણ અને કુંભકર્ણ જેવા રાક્ષસને વધ, વાનરે અને રીંછે સાથે મૈત્રી કરવાની કુશળતા વગેરે માટે લેકે આશ્ચર્ય દર્શાવતા હતા. પણ રાવણના ઘરમાં એક વર્ષ ન
SR No.005973
Book TitleRam ane Krishna
Original Sutra AuthorN/A
AuthorKishorlal Ghanshyamlal Mashruwala
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages152
LanguageGujarati
ClassificationInterfaith
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy