________________
૭૯
આ ત્રિવિધ પૂજા
उक्ता विशुद्धा त्रिविधा क्रमात्सा
प्रकृष्टमध्याधिकविघ्नही ।। व्यापारसारा निजकायवाणी
मनोविशुद्धैरुपचारभेदैः ॥४२॥ આ પૂજાઓ ત્રણ પ્રકારની છે; ઉત્તરોત્તર વધુ વિશુદ્ધ છે. પહેલી પ્રકૃષ્ટ, બીજી મધ્ય અને ત્રીજી અધિક વિઘ્નોનો આ નાશ કરનારી છે. પહેલીમાં કાયાની વિશુદ્ધિની, બીજીમાં - વાણીની વિશુદ્ધિની અને ત્રીજીમાં મનની વિશુદ્ધિની વિના મુખ્યતાવાળા વિવિધ ઉપચારો સાથેના વ્યાપારોની સારમયતા
હોય છે.
गुरुभक्ति-बहुमानभावत एव चारित्रे श्रद्धा स्थैर्य च। આ મવતિ, નાચથી છે અર્થ-ગુરુ પ્રત્યે ભક્તિ, બહુમાન હોય તો જ જ ચારિત્રમાં શ્રદ્ધા અને સ્થિરતા થાય છે, નહિતર ન છે થાય.