SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ इत्थं छलात्ते कृतधर्मविघ्ना, बलाच्च चारित्रनृपस्य भग्नाः । निर्विद्य तिष्ठन्ति जनापकारान्ना वृत्तिभाजस्तमसामिवौघाः ॥६५॥ આ રીતે છળકપટથી ધર્મક્ષેત્રમાં વિઘ્નો નાંખનારા તે મોહરાજના સૈન્યને ચારિત્રનૃપતિના સૈન્ય હવે હતપ્રહત વિત કરી નાંખ્યું. ન હવે બિચારા, રાંકડા બની ગયેલા એ શું કરે ? Sી અધૂરામાં પૂરું, એમની નિર્માલ્યતા ઉપર લોકોએ પણ ફીટકાર વરસાવ્યો. એટલે હવે ફરી ફરી છાપો મારવાનું બંધ કરીને મનથી અત્યંત ઉદ્વિગ્ન થઈને અંધકારના સમૂહ જેવા કાળાર્મેશ બનીને બેસી રહ્યા. as a dal & न अगीतार्थस्य गुर्वादिपारतंत्र्यं विना गुणलेशसम्भावनापि, प्रत्युत महानर्थसम्पात एव । ગુરુપારતન્ય વિના અગીતાર્થને જરા પણ | આ ગુણની સંભાવના તો નથી, પરંતુ ઉલટો મહાન છે અનર્થ આવી પડે છે.
SR No.005955
Book TitleVirag Veladi
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2012
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy