________________
इत्थं छलात्ते कृतधर्मविघ्ना,
बलाच्च चारित्रनृपस्य भग्नाः । निर्विद्य तिष्ठन्ति जनापकारान्ना
वृत्तिभाजस्तमसामिवौघाः ॥६५॥
આ રીતે છળકપટથી ધર્મક્ષેત્રમાં વિઘ્નો નાંખનારા તે મોહરાજના સૈન્યને ચારિત્રનૃપતિના સૈન્ય હવે હતપ્રહત વિત કરી નાંખ્યું.
ન હવે બિચારા, રાંકડા બની ગયેલા એ શું કરે ? Sી અધૂરામાં પૂરું, એમની નિર્માલ્યતા ઉપર લોકોએ પણ ફીટકાર
વરસાવ્યો. એટલે હવે ફરી ફરી છાપો મારવાનું બંધ કરીને મનથી અત્યંત ઉદ્વિગ્ન થઈને અંધકારના સમૂહ જેવા કાળાર્મેશ બનીને બેસી રહ્યા.
as a
dal
& न अगीतार्थस्य गुर्वादिपारतंत्र्यं विना गुणलेशसम्भावनापि, प्रत्युत महानर्थसम्पात एव ।
ગુરુપારતન્ય વિના અગીતાર્થને જરા પણ | આ ગુણની સંભાવના તો નથી, પરંતુ ઉલટો મહાન છે અનર્થ આવી પડે છે.