________________
सूर्योदये ध्वान्तभरादिवोच्चै
તાપવિવેન્યોઃ વિરાWવારે अनुग्रहे साधुजनस्य भीति
न काऽपि नो दुर्जनदोषवादात् ॥३५॥ રે ! અમારે સાધુજનોને વળી દુર્જનોના જેવા તેવા ની અછતાં દોષોનું આરોપણ કરતાં બકવાટનો ડર શેનો? કેમ એ કે અમારી ઉપર તો સંત જનોની મહતી કૃપા છે. છે સૂર્ય ગગનમાં નીકળી ગયો હોય પછી કદાચ જોરદાર ક કાળું વાદળ આકાશમાં ધસી આવે તો ય શીદને ચિંતા? આ રાત્રિના સમયે ભયંકર ગરમીનો બફારો થતો હોય જી છતાં જો પુનમના ચાંદના કિરણો ધરતીના પટ ઉપર ચોફેર શિ પથરાઈ જઈને સંતાકૂકડી રમતાં હોય તો બફારાથી ડરવાની
શી જરૂર છે?
PARYAVARANPATPARTMAS
(rare