________________
૩૦
निगूढभावान् विशदीकरोति,
તમ: સમસ્ત પરિસંવૃતિ ! दोषोद्भवेऽप्यन्यगुणप्रदर्शि, " થામ પ્રવીપસ્થ સંત ૨ વૃત્તમ્ રૂા
આ દુનિયામાં સજ્જનનું ચરિત્ર અને દીપકનો પ્રકાશ આ બે માં કેટલું બધું સામ્ય છે? આ બન્ને ય બીજે છૂપાયેલા–ખોવાયેલા–પદાર્થોને (ગુણોને) પ્રગટ કરે છે; અંધકાર (અજ્ઞાન) ને તો આખો ય ઢાંકી દે છે.
અને જ્યાં દોષોનું (દોષા-રાત્રિનું) સામ્રાજ્ય વિસ્તર્યું જી હોય ત્યાં ય તેના ગુણને જ આગળ કરીને બતાડે છે.
સંયમી કેવો? सन्त्यज्य लोकचिन्तामात्मपरिज्ञानचिन्तनेऽमिरतः । जितलोभदोषमदनः, सुखमास्ते निर्जरः साधुः ॥
પરપંચાતને છોડી, પોતાની જાતને ઓળખી કર્તવ્યનિષ્ઠ બનનારો અને લોભ, ગુસ્સો અને વાસના પર વિજય મેળવનાર નિરૂપાધિક સંયમી સાધુ પૂર્ણ શાંતિનો અનુભવ કરે છે.
–શ્રી પ્રશમરતિ ગા. ૧૨૯